________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૬ ]
[ ૨૩૧ | (માર્યા) नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत। उभयोर्न परिणतिः स्वाद्यदनेकमनेकमेव सदा।। ५३।।
(आर्या नैकस्य हि कर्तारौ द्वौ स्तो वे कर्मणी न चैकस्य। नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात्।।५४ ।।
( शार्दूलविक्रीडित आसंसारत एव धावति परं कुर्वेऽहमित्युच्चकै१र्वारं ननु मोहिनामिह महाहङ्काररूपं तमः। तद्भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत्
तत्किं ज्ञानधनस्य बन्धनमहो भूयो भवेदात्मनः।। ५५ ।। વળી કહે છે કે -
શ્લોકાર્થઃ- [ ન હમ પરિણમત: ] બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી, [૩મયો: પરિમ: પ્રનીયેત] બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી અને [૩મયો: પરિણતિ: ન ચાર્] બે દ્રવ્યોની એક પરિણતિ-ક્રિયા થતી નથી; [ ] કારણ કે [ગનેન્ ા અનેરુમ્ વ ] અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે, પલટીને એક થઈ જતાં નથી.
ભાવાર્થ- બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે, પ્રદેશભેદવાળી જ છે. બન્ને એક થઈને પરિણમતી નથી, એક પરિણામને ઉપજાવતી નથી અને તેમની એક ક્રિયા હોતી નથીએવો નિયમ છે. જો બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય. પ૩.
ફરી આ અર્થને દઢ કરે છેઃ
શ્લોકાર્થઃ- [9ચ દિ જો વર્તારો ન સ્ત:] એક દ્રવ્યના બે કર્તા ન હોય, [૨] વળી [ ભ્ય મળી ન] એક દ્રવ્યનાં બે કર્મ ન હોય [૨] અને [ ચ કે ક્રિયે ન] એક દ્રવ્યની બે ક્રિયા ન હોય; [ યત: ] કારણ કે [ { નવરું ચાર્] એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.
ભાવાર્થ- આ પ્રમાણે ઉપરના શ્લોકોમાં નિશ્ચયનયથી અથવા શુદ્ધદ્રવ્યાર્થિકનયથી વસ્તુસ્થિતિનો નિયમ કહ્યો. ૫૪.
આત્માને અનાદિથી પરદ્રવ્યના કર્તાકર્મપણાનું અજ્ઞાન છે તે જો પરમાર્થનયના ગ્રહણથી એક વાર પણ વિલય પામે તો ફરીને ન આવે, એમ હવે કહે છે:
શ્લોકાર્થ- [ફુદ] આ જગતમાં [ મોહિનાન] મોહી (અજ્ઞાની) જીવોનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com