________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोण्हं पि। अण्णाणी ताव दु सो कोहादिसु वट्टदे जीवो।।६९।। कोहादिसु वटुंतस्स तस्स कम्मस्स संचओ होदि। जीवस्सेवं बंधो भणिदो खलु सव्वदरिसीहिं।। ७०।। यावन्न वेत्ति विशेषान्तरं त्वात्मानवयोद्धयोरपि। अज्ञानी तावत्स क्रोधादिषु वर्तते जीवः।। ६९।। क्रोधादिषु वर्तमानस्य तस्य कर्मणः सञ्चयो भवति। जीवस्यैवं बन्धो भणितः खलु सर्वदर्शिभिः।। ७०।।
[અવ: વર્તા] એક કર્તા છું અને [ગની કોપાય:] આ ક્રોધાદિ ભાવો [મે મૈ] મારાં કર્મ છે.' [તિ જ્ઞાનાં ફર્તુર્મપ્રવૃત્તિમ] એવી અજ્ઞાનીઓને જે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેને [ મિત: શયત] બધી તરફથી શમાવતી (મટાડતી) [ જ્ઞાળ્યોતિઃ] જ્ઞાનજ્યોતિ [»રતિ] સ્કુરાયમાન થાય છે. કેવી છે તે જ્ઞાનજ્યોતિ? [–૩ીરમ્] જે પરમ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી, [ અત્યન્તવીર ] જે અત્યંત ધીર છે અર્થાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી અને [નિરુપધેિ–પૃથદ્રવ્ય-નિર્માસિ] પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી [ વિશ્વ સાક્ષાત્ ર્વત્ ] જે સમસ્ત લોકાલોકને સાક્ષાત્ કરે છે–પ્રત્યક્ષ જાણે છે.
ભાવાર્થ- આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, પરદ્રવ્ય તથા પરભાવોના કર્તાપણારૂપ અજ્ઞાનને દૂર કરીને, પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. ૪૬.
હવે, જ્યાં સુધી આ જીવ આમ્રવના અને આત્માના વિશેષને (તફાવતને) જાણે નહિ ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો, આસ્રવોમાં પોતે લીન થતો, કર્મોનો બંધ કરે છે એમ ગાથામાં કહે છે:
આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ૬૯. જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે,
સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ૭૦. ગાથાર્થ- [ નીવડ] જીવ [યાવત] જયાં સુધી [માત્મોન્નવયો: કયો. પિ 1] આત્મા અને આગ્નવ-એ બન્નેના [ વિશેષાન્તર] તફાવત અને ભેદને [ન વેત્તિ] જાણતો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com