________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः।
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
સમયસાર
*
ઉ૫૨
૫૨મ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પ્રવચનો श्रीमदमृतचंद्रसूरिकृता आत्मख्यातिः ।
*
કર્તાકર્મ અધિકાર
*
अथ जीवाजीवावेव कर्तृकर्मवेषेण प्रविशतः।
(મન્વાાન્તા)
एक: कर्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी इत्यज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिम्। ज्ञानज्योतिः स्फुरति परमोदात्तमत्यन्तधीरं साक्षात्कुर्वन्निरुपधिपृथग्द्रव्यनिर्भासि विश्वम् ।। ४६ ।।
કર્તાકર્મવિભાવને, મેટી જ્ઞાનમય હોય, કર્મ નાશી શિવમાં વસે, નમું તેહ, મદ ખોય.
પ્રથમ ટીકાકાર કહે છે કે ‘હવે જીવ-અજીવ જ એક કર્તાકર્મના વેશે પ્રવેશ કરે છે.' જેમ બે પુરુષો માંહોમાંહે કોઈ એક સ્વાંગ કરી નૃત્યના અખાડામાં પ્રવેશ કરે તેમ જીવઅજીવ બન્ને એક કર્તાકર્મનો સ્વાંગ કરી પ્રવેશ કરે છે એમ અહીં ટીકાકારે અલંકાર કર્યો છે.
હવે પ્રથમ, તે સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છેઃશ્લોકાર્થ:- ‘[ રૂF ] આ લોકમાં [અહમ્ વિદ્] હું ચૈતન્યસ્વરૂપ આત્મા તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com