________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૬૫-૬૬ ]
[ ૧૮૯
યત:' કારણ કે “સ: વિજ્ઞાનધન:' આત્મા તો વિજ્ઞાનઘન છે, જ્ઞાનનો પૂંજ છે. અહાહા ! પ્રભુ! તું તો ચૈતન્યના તેજના નૂરનું પૂર છો ને! તું રાગનું કારણ કેમ હોઈ શકે ? અષ્ટસહસ્ત્રીમાં પણ આવે છે કે શુભાશુભ ભાવ અને ભેદ આત્મા ન હો, પણ પુદ્ગલ જ હો. આ અનેકાન્ત છે. આત્મા તો વિજ્ઞાનઘન પ્રભુ જ્ઞાનનો પુંજ છે. એ વિજ્ઞાનઘન વસ્તુમાં રાગ અને ભેદ કયાંથી આવે ?
“તત:' તેથી “મન્ય:' આ વર્ણાદિક ભાવોથી અન્ય જ છે. વિજ્ઞાનઘનસ્વરૂપ ભગવાન આત્મા વર્ણાદિ ભાવોથી અન્ય એટલે અનેરો-જુદો જ છે. આવું વસ્તુ સ્વરૂપ છે.
[ પ્રવચન નં. ૧૮૮-૧૦૯
*
દિનાંક ૨૭-૬-૭૬ અને ૨૮-૬-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com