________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
30
परमात्मने नमः।
શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
સમયસાર
ઉપર
૫૨મ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः ।
જીવ-અજીવ અધિકાર
હવે, આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છે:
(અનુન્નુમ્ )
एष ज्ञानघनो नित्यमात्मा सिद्धिमभीप्सुभिः । साध्यसाधकभावेन द्विधैकः समुपास्यताम् ।। १५ ।।
શ્લોકાર્થ:- [yl: જ્ઞાનઘન: આત્મા] આ (પૂર્વકથિત ) જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, [ સિદ્ધિમ્ અમીષ્ટુમિ: ] સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષોએ [સાધ્યસાધભાવેન ] સાધ્યસાધકભાવના ભેદથી [દ્વિધા] બે પ્રકારે, [y: ] એક જ [નિત્યમ્ સમુપાલ્યતામ્ ] નિત્ય સેવવાયોગ્ય છે; તેનું સેવન કરો.
ભાવાર્થ:- :- આત્મા તો જ્ઞાનસ્વરૂપ એક જ છે પરંતુ એનું પૂર્ણરૂપ સાધ્યભાવ છે અને અપૂર્ણરૂપ સાધકભાવ છે; એવા ભાવભેદથી બે પ્રકારે એકને જ સેવવો. ૧૫.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com