________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૯]
૩૬૭ સાધુની દશા કોને કહેવાય તેની બાપુ! જગતને ખબર નથી. અરે! હજી તો સમ્યગ્દર્શન શું છે તેનીય જગતને ખબર નથી! ભાઈ, સમ્યગ્દર્શન થતાં તો પરમાત્મા પ્રતિ રાગ અને અચેતન પ્રત્યે દ્વેષ કરવા જેવો નથી એમ શ્રદ્ધા થઈ જાય છે. પણ હજી અસ્થિરતા હોય છે. પરંતુ તે અસ્થિરતા પણ આ સમભાવી સંતોને હોતી નથી એમ અહીંયાં વાત કરે છે.
-એ પુદ્ગલની વ્યાખ્યા કરી. હવે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને આકાશની વ્યાખ્યા કરે છે; કેમકે આ પાંચ અજીવ દ્રવ્યની વ્યાખ્યા છે ને?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com