________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
ગાથા-૧૪ ]
૨૩૫
પૂર્ણાનંદ-ચિદાનંદ પ્રભુ આત્માને, અહાહા...! એકલા ચૈતન્ય સ્વભાવનો અંદર દરિયો છે એવા મને હું નમું છું. અર્થાત્ એમાં હું એકાગ્ર થાઉં છું. (નમું છું એટલે ઢળું છું, એકાગ્ર થાઉં છું). પણ હું પર્યાયને નમતો નથી, અર્થાત્ પર્યાયમાં એકાગ્ર થતો નથી.
-આમ ચૌદમી ગાથાનો છેલ્લો બ્લોક થયો. હવે પંદરમી ગાથામાં કારણશુદ્ધપર્યાયની વાત આવશે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com