________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૦]
૧૫૯ કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ મુક્તિસુંદરીનો પતિ થાય છે).' પરમશ્રી કહેતાં કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી.
લ્યો, આ લક્ષ્મી છે, બાકી તો બધી ધૂળ છે. અહા ! અંતરમાં એકાગ્ર થઈ રહેતાં અનંત જ્ઞાન ને આનંદની જે પોતાની પરિણતિ છે તે પૂર્ણ કાર્યદશાનો, કે જે કદી છોડશે નહિ તેનો, તે પુરુષ વલ્લભ થાય છે. આવો મારગ છે.
–એ દશમી ગાથા થઈ. હવે ૧૧-૧ર ગાથા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com