________________
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
શ્રી નિયમસારજી ગાથા ૧૦ થી ૧૫ અનુસાર ઉપયોગના (ાન-દર્શનના) ભેટો.
કારણ
1 સહજાન
(૫૫૧)
સ્વભાવજ્ઞાન
જ્ઞાન
કાર્ય
T
કેવળજ્ઞાન (સકળપ્રત્યક્ષ)
તિ
ઉપલબ્ધિ ભાવના ઉપયોગ લબ્ધિ - અવગ્રહ ઈહા અવાય ધારણા
આ અવગ્રહાદિ ચારેના બહુ, બહુવિધાદિ બાર-બાર પ્રકારો છે.
પરોક્ષ
સમ્યક્
می
શ્રુત
અવિધ
ભાવના ઉપયોગ નય દેશ પરમ
જીવ ઉપયોગમય છે.
ઉપયોગ
વિકલપ્રત્યક્ષ
વિભાવજ્ઞાન [અપૂર્ણજ્ઞાન]
કુમતિ
મન:પર્યય
સર્વ ઋજુમતિ
M
કુદ્યુત વિભંગ (કવિ)
વિપુલમતિ
સ્વભાવદર્શન
કારણ
સહદર્શન [સ્વરૂપ શ્રદ્ધા]
દર્શન
વિભાવદર્શન
કાર્ય ચતુ અચક્ષુ
T
કેવળદર્શન
અવિધ
ઉપયોગ : આત્માના ચૈતન્ય ગુણને અનુસરીને વર્તવાવાળા પરિણામને ઉપયોગ કહે છે; ઉપયોગ બધા જીવોને સમયે સમયે થઇ રહ્યો છે. કારણસ્વભાવજ્ઞાનઉપયોગ : આ ઉપયોગ નિરપેક્ષ છે, તે પ્રગટરૂપ નથી; વર્તમાનમાં ધ્રુવપણે છે. તેમાં ઉત્પાદ-વ્યય નથી. આ ઉપયોગ બધા જીવોમાં વર્તે છે. આ ઉપયોગ અનાદિ-અનંત એકરૂપ છે. તેનો આશ્રય કેવળજ્ઞાન પ્રગટવાનું કારણ છે. કારણસ્વભાવજ્ઞાનઉપયોગ વર્તમાન-વર્તમાન છે પણ તેમાં પ્રગટરૂપ પરિણમન નથી. તેમાંથી જે કેવળજ્ઞાન વગેરે કાર્યરૂપ પર્યાય પ્રગટે છે તે તેનું સાપેક્ષ પરિણમન છે. કારણસ્વભાવજ્ઞાનઉપયોગનું સહજઆનંદ, સહજજ્ઞાન, વગેરેને જાણવાનું સામર્થ્ય છે અને આનંદદાતા છે.
કાર્યસ્વભાવજ્ઞાનઉપયોગ : (કેવળજ્ઞાન) : કારણસ્વભાવજ્ઞાનમાં એકાગ્રતાના જોરે જે કાર્ય પ્રગટે છે તે કાર્યસ્વભાવજ્ઞાન-ઉપયોગ અર્થાત્ કેવળજ્ઞાન છે, આ સાદિ-અનંત એકરૂપ છે, ઉત્પાદ-વ્યય સહિત છે. મહિમા કારણનો જ છે, કારણ ત્રિકાળ છે, કારણના જોરે કાર્ય નવું પ્રગટે છે, કાર્યનો દષ્ટિમાં મહિમા નથી, પણ કારણ જે ત્રિકાળ એકરૂપ પડ્યું છે તેનો મહિમા છે, ભોગવટો કારણનો નથી-કાર્યનો છે.] દર્શનઉપયોગ : આત્માના ચૈતન્યગુણનો ભેદ રહિત વેપાર તે દર્શનઉપયોગ છે.
વિભાવઉપયોગ : અપૂર્ણદશામાં ચૈતન્યના વેપાર (પરિણામ)ને વિભાવઉપયોગ કહેવાય છે.
[નિયમસાર-પ્રવચનોના આધારે]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates