________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮)
(પરમાગમ – ચિંતામણિ * દાવાનલસે દગ્ધ હુઆ વન તો કિસી કાલમેં હરિત (હરા) હો ભી જાતા હૈ, પરંતુ જિહારૂપી અગ્નિસે (કઠોર મર્મજીદી વચનોસે) પીડિત હુઆ લોક બહુતકાલ બીત જાને પર ભી હરિત (પ્રસન્મુખ) નહિ હોતા. ભાવાર્થ-દુર્વચનકા દાગ મિટના કઠિન હૈ. ૧૭ર૧.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૯ શ્લોક-૨૧) * આ શરીરનો સંબંધ જ સંસાર છે, તેનાથી વિષયમાં પ્રવૃત્તિ થાય છે, જેથી પ્રાણીને દુઃખ થાય છે. બરાબર છે – લોઢાનો આશ્રય લેનાર અગ્નિને કઠોર ધણના ઘા સહન કરવા પડે છે. તેથી મોક્ષાર્થી ભવ્ય જીવોએ આ શરીર એવી મહાન યુક્તિથી છોડવું જોઇએ કે જેથી સંસારના કારણભૂત તે શરીરનો સંબંધ આત્મા સાથે ફરીથી ન થઈ શકે ૧૭૨૨.
( શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, શરીરાષ્ટક, શ્લોક-૭) * શરીર સંબંધી નાના પ્રકાર સંકલ્પ હોતે હૈં, શરીરકી દષ્ટિ હી વ શરીરની અહંબુદ્ધિરૂપી શ્રદ્ધા હી અનિષ્ટ કરનેવાલી હૈ, જિસસે જ્ઞાનસ્વભાવી આત્માના દર્શન નહીં હોતા હૈ. ઇસસે જ્ઞાનાવરણકર્મકા પ્રચુર બંધ હોતા હૈ, તબ દુઃખકી સન્તાન પડ જાતી હૈ. ૧૭ર૩.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ-શુદ્ધસાર, શ્લોક–૧૪૫)
* * *
* લોહેકી સંગતિસે લોકપ્રસિદ્ધ દેવતા-અગ્નિ દુઃખ ભોગતી હૈ, યદિ લોહેકા સંબંધ ન કરે, તો ઇતને દુઃખ કયો ભોગે? અર્થાત્ જૈસે અગ્નિ લોપિંડકે સંબંધસે દુઃખ ભોગતી હૈ, ઉસી તરહું લોહુ અર્થાત્ લોભને કારણસે પરમાત્મતત્ત્વકી ભાવનાએ રહિત મિથ્યાદષ્ટિ જીવ ઘનઘાતકે સમાન નરકાદિ દુઃખાંકો બહુત કાલ તક ભોગતા હૈ. ૧૭૨૪.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ-૨, ગાથા-૧૧૪) * જબતક જીવકો એક પરમ શુદ્ધ પવિત્ર ભાવકા જ્ઞાન નહીં હોતા, તબતક વ્રત, તપ, સંયમ ઔર શીલ યે સબ કુછ ભી કાર્યકારી નહીં હોતે. ૧૭૨૫.
(શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા-૩૧) * જિસ કારણસે પૂર્વ સંચિત કર્મોકા ક્ષય હો જાવે વ નવીન કર્મો કા સંચય ન હો વહુ હી કામ મોક્ષસુખકે અભિલાષી આત્મજ્ઞાનીકો કરના યોગ્ય હૈ. ૧૭ર૬.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ય, શ્લોક-૧૪૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com