________________
કહાનજૈનશાસ્રમાળા ]
અજીવ અધિકાર
पुद्गलद्रव्यं मूर्तं मूर्तिविरहितानि भवन्ति शेषाणि । चैतन्यभावो जीवः चैतन्यगुणवर्जितानि शेषाणि ।। ३७ ।।
अजीवद्रव्यव्याख्यानोपसंहारोयम् ।
तेषु मूलपदार्थेषु पुद्गलस्य मूर्तत्वम्, इतरेषाममूर्तत्वम् । जीवस्य चेतनत्वम्, इतरेषामचेतनत्वम्। स्वजातीयविजातीयबन्धापेक्षया जीवपुद्गलयोरशुद्धत्वम्, धर्मादीनां चतुर्णां विशेषगुणापेक्षया शुद्धत्वमेवेति ।
[ ૭૩
(માનિની)
इति ललितपदानामावलिर्भाति नित्यं वदनसरसिजाते यस्य
भव्योत्तमस्य ।
सपदि समयसारस्तस्य
हृत्पुण्डरीके
लसति निशितबुद्धेः किं पुनश्चित्रमेतत् ॥ ५३॥
અન્નયાર્થ :—[પુછ્યાતદ્રવ્ય] પુદ્ગલદ્રવ્ય [મૂર્ત] મૂર્ત છે, [શેષાળિ] બાકીનાં દ્રવ્યો [મૂર્તિવિરહિતાનિ] મૂર્તત્વ રહિત [મવૃત્તિ] છે ; [ીવઃ] જીવા [ચૈતન્યમાવઃ] ચૈતન્યભાવવાળો છે, [શેષળ] બાકીનાં દ્રવ્યો [ચૈતન્યમુળવર્ધિતાનિ] ચૈતન્યગુણ રહિત છે.
ટીકા :—આ, અજીવદ્રવ્ય સંબંધી કથનનો ઉપસંહાર છે.
તે (પૂર્વોક્ત) મૂળ પદાર્થોમાં, પુદ્ગલ મૂર્ત છે, બાકીના અમૂર્ત છે; જીવ ચેતન છે, બાકીના અચેતન છે; સ્વજાતીય અને વિજાતીય બંધની અપેક્ષાથીજીવતથાપુદ્ગલને (બંધ અવસ્થામાં) અશુદ્ધપણું હોય છે, ધર્માદિ ચાર પદાર્થોને વિશેષગુણની અપેક્ષાથી (સદા) શુદ્ધપણું જ છે.
૧૦
[હવે આ અજીવ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે :]
[શ્લોકાર્થ :—]એ રીતે લલિત પદોની પંક્તિ જે ભવ્યોત્તમના વદનારવિંદમાં સદા શોભે છે, તે તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષના હૃદયકમળમાં શીઘ્ર સમયસાર (–શુદ્ધ આત્મા) પ્રકાશે છે. અને એમાં શું આશ્ચર્ય છે? ૫૩.