SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્રમાળા ] અજીવ અધિકાર पुद्गलद्रव्यं मूर्तं मूर्तिविरहितानि भवन्ति शेषाणि । चैतन्यभावो जीवः चैतन्यगुणवर्जितानि शेषाणि ।। ३७ ।। अजीवद्रव्यव्याख्यानोपसंहारोयम् । तेषु मूलपदार्थेषु पुद्गलस्य मूर्तत्वम्, इतरेषाममूर्तत्वम् । जीवस्य चेतनत्वम्, इतरेषामचेतनत्वम्। स्वजातीयविजातीयबन्धापेक्षया जीवपुद्गलयोरशुद्धत्वम्, धर्मादीनां चतुर्णां विशेषगुणापेक्षया शुद्धत्वमेवेति । [ ૭૩ (માનિની) इति ललितपदानामावलिर्भाति नित्यं वदनसरसिजाते यस्य भव्योत्तमस्य । सपदि समयसारस्तस्य हृत्पुण्डरीके लसति निशितबुद्धेः किं पुनश्चित्रमेतत् ॥ ५३॥ અન્નયાર્થ :—[પુછ્યાતદ્રવ્ય] પુદ્ગલદ્રવ્ય [મૂર્ત] મૂર્ત છે, [શેષાળિ] બાકીનાં દ્રવ્યો [મૂર્તિવિરહિતાનિ] મૂર્તત્વ રહિત [મવૃત્તિ] છે ; [ીવઃ] જીવા [ચૈતન્યમાવઃ] ચૈતન્યભાવવાળો છે, [શેષળ] બાકીનાં દ્રવ્યો [ચૈતન્યમુળવર્ધિતાનિ] ચૈતન્યગુણ રહિત છે. ટીકા :—આ, અજીવદ્રવ્ય સંબંધી કથનનો ઉપસંહાર છે. તે (પૂર્વોક્ત) મૂળ પદાર્થોમાં, પુદ્ગલ મૂર્ત છે, બાકીના અમૂર્ત છે; જીવ ચેતન છે, બાકીના અચેતન છે; સ્વજાતીય અને વિજાતીય બંધની અપેક્ષાથીજીવતથાપુદ્ગલને (બંધ અવસ્થામાં) અશુદ્ધપણું હોય છે, ધર્માદિ ચાર પદાર્થોને વિશેષગુણની અપેક્ષાથી (સદા) શુદ્ધપણું જ છે. ૧૦ [હવે આ અજીવ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે :] [શ્લોકાર્થ :—]એ રીતે લલિત પદોની પંક્તિ જે ભવ્યોત્તમના વદનારવિંદમાં સદા શોભે છે, તે તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષના હૃદયકમળમાં શીઘ્ર સમયસાર (–શુદ્ધ આત્મા) પ્રકાશે છે. અને એમાં શું આશ્ચર્ય છે? ૫૩.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy