________________
કહાનજૈનશાસ્ત્રમાળા ]. અજીવ અધિકાર
[५3 (मालिनी) इति विविधविकल्पे पुद्गले दृश्यमाने न च कुरु रतिभावं भव्यशार्दूल तस्मिन् । कुरु रतिमतुलां त्वं चिच्चमत्कारमात्रे
भवसि हि परमश्रीकामिनीकामरूपः॥३८॥ धाउचउक्कस्स पुणो जं हेऊ कारणं ति तं णेयो। खंधाणं अवसाणं णादब्बो कज्जपरमाणू॥२५॥
धातुचतुष्कस्य पुनः यो हेतुः कारणमिति स ज्ञेयः।
स्कन्धानामवसानो ज्ञातव्यः कार्यपरमाणुः॥२५॥ कारणकार्यपरमाणुद्रव्यस्वरूपाख्यानमेतत् ।
पृथिव्यप्तेजोवायवो धातवश्चत्वारः; तेषां यो हेतुः स कारणपरमाणुः। स एव जघन्यपरमाणुः स्निग्धरूक्षगुणानामानन्त्याभावात् समविषमबंधयोरयोग्य इत्यर्थः। [eोर्थ :-रीत विविध होवाणु
५ ४ोवामindi, डेमव्यय ! (ભવ્યોત્તમ!) તું તેમાં રતિભાવ ન કર. ચૈતન્યચમત્કારમાત્રામાં (અર્થાત્ ચૈતન્યચમત્કારમાત્ર આત્મામાં) તું અતુલ રતિ કર કે જેથી તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થઈશ. ૩૮.
જે હેતુ ધાતુચતુષ્કો તે કારણાણુ જાણવો;
સ્કંધો તણા અવસાનને વળી કાર્યપરમાણુ કહ્યો. ૨૫. मन्वयार्थ :-[पुनः] [४] [यः] ४ [धातुचतुष्कस्य] (2cी, ५५, ते ४ ने वायुअ) य॥२ धातु मोनो [हेतुः] । छ, [सः] तो [कारणम् इति ज्ञेयः] ॥२९५२॥ ४५वो; [स्कन्धानाम्] २४ोन्। [अवसानः] अवसानने (-छूटा ५८ विमतिम शने) [कार्यपरमाणुः] आर्य ५२मा [ज्ञातव्यः] ४५वो.
ટીકા –આ, કારણપરમાણુદ્રવ્ય અને કાર્યપરમાણુદ્રવ્યના સ્વરૂપનું કથન છે.
પૃથ્વી, જળ, તેજ ને વાયુ એ ચાર ધાતુઓ છે; તેમનો જે હેતુ છે તે કારણપરમાણુ છે. તે જ (પરમાણુ), એક ગુણ સ્નિગ્ધતા કે રૂક્ષતા હોતાં, સમ કે વિષમ બંધને અયોગ્ય એવો જઘન્ય પરમાણુ છે–એમ અર્થ છે. એક ગુણ સ્નિગ્ધતા કે રૂક્ષતાની