________________
૫૨ ]
નિયમસાર
" पुढवी जलं च छाया चउरिदियविसयकम्मपाओग्गा । एवं छन्भेया पोग्गला હોંતિ।।”
कम्मातीदा
उक्तं च मार्गप्रकाशे
(અનુમ્)
" स्थूलस्थूलास्ततः स्थूलाः स्थूलसूक्ष्मास्ततः परे । सूक्ष्मस्थूलास्ततः सूक्ष्माः सूक्ष्मसूक्ष्मास्ततः परे । "
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
*
[ભગવાનશ્રીકુંદકુંદ
(વસંતતિતા)
“अस्मिन्ननादिनि महत्यविवेकनाट्ये वर्णादिमान् नटति पुद्गल एव नान्यः । रागादिपुद्गलविकारविरुद्धशुद्धचैतन्यधातुमयमूर्तिरयं च
નીવઃ।।”
तथा हि
:
‘‘[ગાથાર્થ :—] પૃથ્વી, જળ, છાયા, ચાર ઇન્દ્રિયોના વિષયભૂત, કર્મને યોગ્ય અને કર્યાતીત–એમ પુદ્ગલો (સ્કંધો) છ પ્રકારનાં છે.’’
વળી માર્ગપ્રકાશમાં (શ્લોક દ્વારા) કહ્યાં છે કે :
‘‘[શ્લોકાર્થ :—]સ્થૂલસ્થૂલ, પછીસ્થૂલ,ત્યારપછીસ્થૂલસૂક્ષ્મ, પછી સૂક્ષ્મસ્થૂલ,પછી સૂક્ષ્મ અને ત્યારપછી સૂક્ષ્મસૂક્ષ્મ (–આમ સ્કંધો છ પ્રકારના છે).’’
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૪૪મા શ્લોક દ્વારા) કહ્યડં છે કે ઃ—
-
[શ્લોકાર્થ :—] આ અનાદિ કાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિમા પુદ્ગલ જનાચે છે, અન્ય કોઈનહિ; (અભેદજ્ઞાનમાં પુદ્ગલજઅનેકપ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહિ;) અને આ જીવ તો રાગાદિક પુદ્ગલવિકારોથી વિલક્ષણ, શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે.’’
વળી (આ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ વિવિધ પ્રકારનાં પુદ્ગલોમાં રતિ નહિ કરતાં ચૈતન્યચમત્કારમાત્ર આત્મામાં રતિ કરવાનું શ્લોક દ્વારા કહે છે) :
: