________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ અધિકાર
[ ૩૫ हानिश्च नीयते। अशुद्धपर्यायो नरनारकादिव्यंजनपर्याय इति।
(માનિની) अथ सति परभावे शुद्धमात्मानमेकं सहजगुणमणीनामाकरं पूर्णबोधम् । भजति निशितबुद्धिर्यः पुमान् शुद्धदृष्टिः स भवति परमश्रीकामिनीकामरूपः॥२४॥
(માનિની) इति परगुणपर्यायेषु सत्सूत्तमानां हृदयसरसिजाते राजते कारणात्मा। सपदि समयसारं तं परं ब्रह्मरूपं भज भजसि निजोत्थं भव्यशार्दूल स त्वम् ॥२५॥
(9) क्वचिल्लसति सद्गुणैः क्वचिदशुद्धरूपैर्गुणैः
क्वचित्सहजपर्ययैः क्वचिदशुद्धपर्यायकैः। રીતે (વૃદ્ધિની જેમ) હાનિ પણ ઉતારાય છે.
અશુદ્ધપર્યાય નરનારકાદિ વ્યંજનપર્યાય છે. [હવે ૧૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોકો કહે છે :]
[શ્લોકાર્થ –] પરભાવ હોવા છતાં, સહજગુણમણિની ખાણરૂપ અને પૂર્ણજ્ઞાનવાળા શુદ્ધ આત્માને એકને જે તીક્ષ્ણ બુદ્ધિવાળો શુદ્ધદષ્ટિ પુરુષ ભજે છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો) વલ્લભ બને છે. ૨૪.
[શ્લોકાર્થ –] એ રીતે પર ગુણપર્યાયો હોવા છતાં, ઉત્તમ પુરુષોના હૃદયકમળમાં કારણ આત્મા વિરાજે છે. પોતાથી ઉત્પન્ન એવા તે પરમબ્રહ્મરૂપ સમયસારને-કે જેને તું ભજી રહ્યો છે તેને– હે ભવ્યશાર્દૂલ (ભવ્યોત્તમ), તું શીધ્ર ભજ; તું તે છે. ૨૫.
[શ્લોકાર્થ –] જીવતત્ત્વ કવચિત્ સદ્ગુણો સહિત *વિકસે છે–દેખાય છે, * વિલસવું = દેખાવ દેવો; દેખાવું; ઝળકવું, આવિર્ભત થવું; પ્રગટ થવું.