________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૬૧ (અનુદુમ્) त्रिलोकशिखरादूर्ध्वं जीवपुद्गलयोद्धयोः।
नैवास्ति गमनं नित्यं गतिहेतोरभावतः॥३०४॥ णियमं णियमस्स फलं णिद्दिटुं पवयणस्स भत्तीए। पुवावरविरोधो जदि अवणीय पूरयंतु समयण्हा॥१८५॥
नियमो नियमस्य फलं निर्दिष्टं प्रवचनस्य भक्त्या।
पूर्वापरविरोधो यद्यपनीय पूरयंतु समयज्ञाः॥१८५॥ शास्त्रादौ गृहीतस्य नियमशब्दस्य तत्फलस्य चोपसंहारोऽयम्।
नियमस्तावच्छुद्धरत्नत्रयव्याख्यानस्वरूपेण प्रतिपादितः। तत्फलं परमनिर्वाणमिति प्रतिपादितम्। न कवित्वदात् प्रवचनभक्त्या प्रतिपादितमेतत् सर्वमिति यावत् । यद्यपि
[હવે આ ૧૮૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :]
[શ્લોકાર્થ –] ગતિeતુના અભાવને લીધે, સદા (અર્થાતુ કદાપિ) ત્રિલોકના શિખરથી ઊંચે જીવ અને પુદગલ બન્નેનું ગમન હોતું નથી જ. ૩૦૪.
પ્રવચનસુભક્તિ થકી કહ્યાં મેંનિયમને તત્કળ અહો!
યદિ પૂર્વઅપર વિરોધ હો, સમયજ્ઞ તેહ સુધારજો. ૧૮૫.
અન્વયાર્થઃ—[નિયમ:]નિયમ અને [નિયમી ફત્ત] નિયમનું ફળ[પ્રવચનસ્ય મવચા] પ્રવચનની ભક્તિથી દુનિર્વિષ્ટ] દર્શાવવામાં આવ્યાં. [] જો (તેમાં કાંઈ) [પૂર્વાષવિરોધ:]. પૂર્વાપર (આગળપાછળ) વિરોધ હોય તો [સમયજ્ઞા:] સમયજ્ઞો (આગમના જ્ઞાતાઓ) [પની] તેને દૂર કરી [પૂરવંતુ] પૂર્તિ કરજો.
ટીકા –આ, શાસ્સાના આદિમાં લેવામાં આવેલા નિયમશબ્દનો અને તેના ફળનો ઉપસંહાર છે.
પ્રથમ તો, નિયમ શુદ્ધરત્નત્રયના વ્યાખ્યાનસ્વરૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યો; તેનું ફળ પરમનિર્વાણ તરીકે પ્રતિપાદિત કરવામાં આવ્યું. આ બધું કવિપણાના અભિમાનથી નહિ પણ પ્રવચનની ભક્તિથી પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. જો તેમાં કાંઈ) પૂર્વાપરદોષ હોય
૪૬