________________
૩પ૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ णवि कम्मं णोकम्मं णवि चिंता व अट्टरुद्दाणि। णवि धम्मसुक्कझाणे तत्थेव य होइ णिव्वाणं ॥१८१॥
नापि कर्म नोकर्म नापि चिन्ता नैवार्तरौद्रे ।
नापि धर्मशुक्लध्याने तत्रैव च भवति निर्वाणम् ॥१८१॥ सकलकर्मविनिर्मुक्तशुभाशुभशुद्धध्यानध्येयविकल्पविनिर्मुक्तपरमतत्त्वस्वरूपाख्यानમેતત્ા
___ सदा निरंजनत्वान्न द्रव्यकर्माष्टकं, त्रिकालनिरुपाधिस्वरूपत्वान्न नोकर्मपंचकं च, अमनस्कत्वान्न चिंता, औदयिकादिविभावभावानामभावादातरौद्रध्याने न स्तः, धर्मशुक्लध्यानयोग्यचरमशरीराभावात्तद्धितयमपि न भवति। तत्रैव च महानंद इति।
જ્યાં કર્મ નહિ, નોકર્મ, ચિંતા, આર્તરૌદ્રોભય નહીં,
જ્યાં ધર્મશુકલધ્યાન છે નહિ, ત્યાં જ મુકિત જાણવી. ૧૮૧. અન્વયાર્થ –[ન પિ વર્ષ નો જયાં કર્મ ને નોકર્મ નથી, [૨ ગપિ ચિત્તા] ચિંતા નથી, [ઇવ આર્તરો] આર્ત ને રૌદ્ર ધ્યાન નથી, [ પ ઘર્ષણવત્તધ્યાને ધર્મ ને શુક્લ ધ્યાન નથી, તિત્ર વ ર નિર્વાન્ ભવતિ] ત્યાં જ નિર્વાણ છે (અર્થાતુ કર્માદિરહિત પરમતત્ત્વમાં જ નિર્વાણ છે).
ટીકા –આ, સર્વ કર્મોથી વિમુક્ત (-રહિત) તેમ જ શુભ, અશુભ ને શુદ્ધ ધ્યાન તથા ધ્યેયના વિકલ્પોથી વિમુક્ત પરમતત્ત્વના સ્વરૂપનું કથન છે.
(પરમતત્ત્વ) સદા નિરંજન હોવાને લીધે (તેને) આઠ દ્રવ્યકર્મ નથી; ત્રણે કાળે નિરુપાધિસ્વરૂપવાળું હોવાને લીધે (તેને) પાંચ નોકર્મ નથી; મન રહિત હોવાને લીધે ચિંતા નથી; ઔદયિકાદિ વિભાવભાવોનો અભાવ હોવાને લીધે આર્ત ને રૌદ્ર ધ્યાન નથી; ધર્મધ્યાન ને શુક્લધ્યાનને યોગ્ય ચરમ શરીરનો અભાવ હોવાને લીધે તે બે ધ્યાન નથી. ત્યાં જ મહા આનંદ છે.
[હવે આ ૧૮૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :].