________________
૩૩૨ ]
નિયમસાર
"जं पेच्छदो अमुत्तं मुत्तेसु अदिदियं च सयलं सगं च इदरं तं णाणं हवदि
तथा हि
★
[ભગવાનશ્રીકુંદકુંદ
पच्छण्णं । पच्चक्खं ॥ "
(મંદ્દાાંતા)
सम्यग्वर्ती त्रिभुवनगुरुः शाश्वतानन्तधामा लोकालोकौ स्वपरमखिलं चेतनाचेतनं च। तार्तीयं यन्नयनमपरं केवलज्ञानसंज्ञं तेनैवायं विदितमहिमा तीर्थनाथो जिनेन्द्रः ॥२८३॥
पुब्वुत्तसयलदव्वं णाणागुणपज्जएण संजुत्तं । जो ण य पेच्छइ सम्मं परोक्खदिट्ठी हवे तस्स ॥१६८॥
पूर्वोक्तसकलद्रव्यं नानागुणपर्यायेण संयुक्तम् ।
यो न च पश्यति सम्यक् परोक्षदृष्टिर्भवेत्तस्य ॥१६८॥
[ગાથાર્થ :—]દેખનારનું જે જ્ઞાન અમૂર્તને, મૂર્ત પદાર્થોમાં પણ અતીંદ્રિયને, અને પ્રચ્છન્નને એ બધાંયને—સ્વને તેમ જ ૫રને—દેખે છે, તે જ્ઞાન પ્રત્યક્ષ છે.’’ વળી (આ ૧૬૭મી ગાથાનીટીકાપૂર્ણકરતાંટીકાકારમુનિરાજશ્લોકકહેછે) [શ્લોકાર્થઃ—] કેવળજ્ઞાન નામનું જે ત્રીજું ઉત્કૃષ્ટ નેત્ર તેનાથી જ જેમનો પ્રસિદ્ધ મહિમા છે, જેઓ ત્રણ લોકના ગુરુ છે અને શાશ્વત અનંત જેમનું *ધામ છે—એવા આ તીર્થનાથ જિનેંદ્ર લોકાલોકને અર્થાત્ સ્વપર એવાં સમસ્ત ચેતનઅચેતન પદાર્થોને સમ્યક્ પ્રકારે (બરાબ૨) જાણે છે. ૨૮૩.
વિધવિધ ગુણો ને પર્યાયો સંયુક્ત દ્રવ્ય સમસ્તને
દેખે ન જે સમ્યક્ પ્રકાર, પરોક્ષ દૃષ્ટિ તેહને. ૧૬૮.
-:
અન્વયાર્થઃ——નાના મુળપર્યાયેળ સંયુમ્] વિધવિધ ગુણો અને પર્યાયોથી સંયુક્ત [પૂર્વોત્તતતક] પૂર્વોક્ત સમસ્ત દ્રવ્યોને [ઃ] જે [સમ્ય] સમ્યક્ પ્રકારે (બરાબર)
ધામ = (૧) ભવ્યતા; (૨) તેજ; (૩) બળ.