SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (fશરળ ) असारे संसारे कलिविलसिते पापबहुले न मुक्तिर्मार्गेऽस्मिन्ननघजिननाथस्य भवति। अतोऽध्यात्मं ध्यानं कथमिह भवेन्निर्मलधियां निजात्मश्रद्धानं भवभयहरं स्वीकृतमिदम् ॥२६४॥ जिणकहियपरमसुत्ते पडिकमणादिय परीक्खऊण फुडं। मोणव्वएण जोई णियकजं साहए णिचं ॥१५५॥ जिनकथितपरमसूत्रे प्रतिक्रमणादिकं परीक्षयित्वा स्फुटम् । मौनव्रतेन योगी निजकार्यं साधयेन्नित्यम् ॥१५॥ इह हि साक्षादन्तर्मुखस्य परमजिनयोगिनः शिक्षणमिदमुक्तम् । દગ્ધકાળરૂપ (હીનકાળરૂપ) અકાળમાં તું શક્તિહીન હો તો તારે કેવળ નિજ પરમાત્મતત્ત્વનું શ્રદ્ધાન જ કર્તવ્ય છે. [હવે આ ૧૫૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે [શ્લોકાર્થ –] અસાર સંસારમાં, પાપથી ભરપૂર કળિકાળનો વિલાસ હોતાં, આ નિર્દોષ જિનનાથના માર્ગને વિષે મુક્તિ નથી. માટે આ કાળમાં અધ્યાત્મધ્યાન કેમ થઈ શકે? તેથી નિર્મળબુદ્ધિવાળાઓ ભવભયનો નાશ કરનારી એવી આ નિજાત્મશ્રદ્ધાને અંગીકૃત કરે છે. ૨૬૪. પ્રતિક્રમણ આદિ સ્પષ્ટ પરખી જિનપરમસૂત્રો વિષે, મુનિએ નિરંતર મૌનવ્રત સહ સાધવું નિજ કાર્યને. ૧૫૫. અન્વયાર્થ –[નિનથિતપરમસૂત્ર] જિનકથિત પરમ સૂરાને વિષે [પ્રતિમવિ રમ્ પરીક્ષયિત્વા]પ્રતિક્રમણાદિકની સ્પષ્ટ પરીક્ષા કરીને [મૌનવ્રતેન]મૌનવ્રત સહિત[ો] યોગીએ દુનિફાર્ય] નિજ કાર્યને [નિત્યમ્] નિત્ય [સાથ] સાધવું. ટીકા –અહીંસાક્ષાત્ અંતર્મુખપરમજિનયોગીને આ શિખામણ દેવામાં આવી છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy