________________
કહાનજૈનશાસ્ત્રમાળા] નિશ્ચયપરમાવશ્યક અધિકાર
[ ૨૯૫ आवश्यकेन युक्तः श्रमणः स भवत्यंतरंगात्मा।
आवश्यकपरिहीणः श्रमणः स भवति बहिरात्मा॥१४९॥ अनावश्यककर्माभावे तपोधनो बहिरात्मा भवतीत्युक्तः।
अभेदानुपचाररत्नत्रयात्मकस्वात्मानुष्ठाननियतपरमावश्यककर्मणानवरतसंयुक्तः स्ववशाभिधानपरमश्रमणः सर्वोत्कृष्टोऽन्तरात्मा, षोडशकषायाणामभावादयं क्षीणमोहपदवीं परिप्राप्य स्थितो महात्मा। असंयतसम्यग्दृष्टिर्जघन्यांतरात्मा। अनयोर्मध्यमाः सर्वे मध्यमान्तरात्मानः। निश्चयव्यवहारनयद्वयप्रणीतपरमावश्यकक्रियाविहीनो बहिरात्मेति। उक्तं च मार्गप्रकाशे
(અનુષ્ટ્રમ) "बहिरात्मान्तरात्मेति स्यादन्यसमयो द्विधा।
बहिरात्मानयोर्देहकरणाद्युदितात्मधीः॥" અન્વયાર્થ –[ગાવશ્યન યુ] આવશ્યક સહિત [મળ:] શ્રમણ [ ] તે [સંતરાત્મા] અંતરાત્મા [મતિ] છે; [સાવર વપરિણીળ:] આવશ્યક ૨હિત [મળ:] શ્રમણ [1] તે [વહિરાત્મા] બહિરાત્મા [મવત્તિ] છે.
ટીકા –અહીં,આવશ્યકકર્મનાઅભાવમાં તપોધનબહિરાત્મા હોય છે એમ કહ્યવંછે.
અભેદઅનુપચારરત્નત્રયાત્મક*સ્વાત્માનુષ્ઠાનમાં નિયત પરમાવશ્યકકર્મથી નિરંતર સંયુક્ત એવો જે “સ્વવશ' નામનો પરમ શ્રમણ તે સર્વોત્કૃષ્ટઅંતરાત્માછે; આમહાત્મા સોળ કષાયોના અભાવ દ્વારા ક્ષીણમોહપદવીને પ્રાપ્ત કરીને સ્થિત છે. અસંયત સમ્યગ્દષ્ટિ જઘન્ય અંતરાત્મા છે. આ બેની મધ્યમાં રહેલા સર્વે મધ્યમ અંતરાત્મા છે. નિશ્ચય અને વ્યવહાર એ બે નયોથી પ્રણીત જે પરમ આવશ્યક ક્રિયા તેનાથી જે રહિત હોય તે બહિરાત્મા છે.
શ્રી માર્ગપ્રકાશમાં પણ બે શ્લોક દ્વારા) કહ્યડે છે કે –
[શ્લોકાર્થ –] અન્યસમય (અર્થાત્ પરમાત્મા સિવાયના જીવો) બહિરાત્મા અને અંતરાત્મા એમ બે પ્રકારે છે; તેમાં બહિરાત્મા દેહઇન્દ્રિય વગેરેમાં આત્મબુદ્ધિવાળો હોય છે.” * સ્વાત્માનુષ્ઠાન = નિજ આત્માનું આચરણ. (પરમ આવશ્યક કર્મ અભેદઅનુપચારરત્નત્રયસ્વરૂપ
સ્વાત્માચરણમાં નિયમથી રહેલું છે અર્થાત્ તે સ્વાત્માચરણ જ પરમ આવશ્યક કર્મ છે.)