________________
કહાનજૈનશાસ્રમાળા ]
પરમભક્તિ અધિકાર
(વસંતતિાા) ये मर्त्यदैवनिकुरम्बपरोक्षभक्तिયોગ્યાઃ ૉઃ સવા શિવમયાઃ પ્રવરાઃ પ્રસિદ્ધાઃ। सिद्धाः सुसिद्धिरमणीरमणीयवक्त्रपंकेरुहोरुमकरंदमधुव्रताः स्युः ॥ २२६ ॥
[ ૨૬૭
मोक्खपहे अप्पाणं ठविऊण य कुणदि णिव्वुदी भत्ती । तेण दु जीवो पावइ जीवो पावइ असहायगुणं णियप्पाणं ॥१३६॥
मोक्षपथे आत्मानं संस्थाप्य च करोति निर्वृतेर्भक्तिम् । तेन तु जीवः प्राप्नोत्यसहायगुणं निजात्मानम् ॥१३६॥
શેયરૂપી મહાસાગરના પારને પામ્યા છે, જેઓ મુક્તિલક્ષ્મીરૂપી સ્ત્રીના મુખકમળના સૂર્ય છે, જેઓ સ્વાધીન સુખના સાગર છે, જેમણે અષ્ટ ગુણોને સિદ્ધ (પ્રાપ્ત) કર્યા છે, જેઓ ભવનો નાશ કરનારા છે અને જેમણે આઠ કર્મોના સમૂહને નષ્ટ કરેલ છે, તે પાપાટવીપાવક (–પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન) નિત્ય (અવિનાશી) સિદ્ધભગવંતોનું હું નિરંતર શરણ ગ્રહું છું. ૨૨૫.
[શ્લોકાર્થઃ—] જેઓ મનુષ્યોના તથા દેવોના સમૂહની પરોક્ષ ભક્તિને યોગ્ય છે, જેઓ સદા શિવમય છે, જેઓ શ્રેષ્ઠ છે અને જેઓ પ્રસિદ્ધછે, તે સિદ્ધભગવંતો સુસિદ્ધિરૂપી ૨મણીના રમણીય મુખકમળના મહા 'મકરંદના ભ્રમર છે (અર્થાત્ અનુપમ મુક્તિસુખને નિરંતર અનુભવે છે). ૨૨૬.
શિવપંથ સ્થાપી આત્મને નિર્વાણની ભક્તિ કરે,
તે કારણે અસહાયગુણ નિજ આત્મને આત્મા વરે. ૧૩૬.
=
અન્વયાર્થ : —[મોક્ષપથે] મોક્ષમાર્ગમાં [ઞાત્માનં] (પોતાના) આત્માને [સંસ્થાખ ચ] સમ્યક્ પ્રકારે સ્થાપીને [નિવૃતઃ]નિવૃતિની (નિર્વાણની) [મ્િ] ભક્તિ [રોતિ] ક૨ે છે, [તેન તુ] તે થી [નીવઃ] જીવા [ગસહાયનુĪ] અસહાયગુણવાળા [નિાત્માનમ્] નિજ આત્માને [પ્રાોતિ] પ્રાપ્ત કરે છે.
૧.
મકરંદ = ફૂલનું મધ; ફૂલનો રસ.
૨. અસહાયગુણવાળો = જેને કોઈની સહાય નથી એવા ગુણવાળો. [આત્મા સ્વતઃ સિદ્ધ સહજ સ્વતંત્ર ગુણવાળો હોવાથી અસહાયગુણવાળો છે.]