________________
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમસમાધિ અધિકાર
जस्स संणिहिदो अप्पा संजमे णियमे तवे ।
तस्स सामाइगं ठाइ इदि
यस्य सन्निहितः आत्मा संयमे तस्य सामायिकं स्थायि इति
[ ૨૫૩
केवलिसासणे ॥ १२७॥
नियमे तपसि ।
केवलिशासने ॥ १२७॥
अत्राप्यात्मैवोपादेय इत्युक्तः ।
यस्य खलु बाह्यप्रपंचपराङ्मुखस्य निर्जिताखिलेन्द्रियव्यापारस्य भाविजिनस्य पापक्रियानिवृत्तिरूपे बाह्यसंयमे कायवाङ्मनोगुप्तिरूपसकलेन्द्रियव्यापारवर्जितेऽभ्यन्तरात्मनि परिमितकालाचरणमात्रे नियमे परमब्रह्मचिन्मयनियतनिश्चयान्तर्गताचारे स्वरूपेऽविचलस्थितिरूपे व्यवहारप्रपंचितपंचाचारे पंचमगतिहेतुभूते किंचनभावप्रपंचपरिहीणे सकलदुराचारनिवृत्तिकारणे परमतपश्चरणे च परमगुरुप्रसादासादितनिरंजननिजकारणपरमात्मा सदा सन्निहित इति
સંયમ, નિયમ ને તપવિષે આત્મા સમીપ છે જેહને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૭.
અન્નયાર્થઃ—[યસ્ય] જેનો [મે] સંયમમાં, [નિયમે] નિયમમાં અને [તપત્તિ] તપમાં [ઞાત્મા] આત્મા [સન્નિતિઃ] સમીપ છે, [ત] તેને [સામાયિ] સામાયિક [સ્થા]િ સ્થાયી છે [કૃતિ વેવતિશાસને] એમ કેવળીના શાસનમાં કહ્યડં છે.
ટીકાઃ—અહીં (આ ગાથામાં) પણ આત્મા જ ઉપાદેય છે એમ કહ્યરું છે.
બાહ્યપ્રપંચથીપરામુખઅને સમસ્ત ઇન્દ્રિયવ્યાપારનેજીતેલાએવાજેભાવીજિનને પાપક્રિયાનીનિવૃત્તિરૂપબાહ્યસંયમમાં,કાયવચનમનોગુપ્તિરૂપ,સમસ્ત ઇન્દ્રિયવ્યાપારરહિત અત્યંતરસંયમમાં, માત્ર પરિમિત (મર્યાદિત) કાળના આચરણસ્વરૂપ નિયમમાં, નિજસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ, ચિન્મયપરમબ્રહ્મમાં નિયત (નિશ્ચળ રહેલા) એવા નિશ્ચયઅંતર્ગત આચારમાં (અર્થાત્ નિશ્ચયઅત્યંતરનિયમમાં), વ્યવહારથી*પ્રપંચિત (જ્ઞાનદર્શનચારિત્ર તપવીર્યાચારરૂપ) પંચાચારમાં (અર્થાત્ વ્યવહાર–તપશ્ચરણમાં), તથા પંચમગતિના હેતુભૂત, કાંઈ પણ પરિગ્રહપ્રપંચથીસર્વથા રહિત,સકળ દુરાચારની નિવૃત્તિના કારણભૂત એવા પરમ તપશ્ચરણમાં (–આ બધામાં) પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરાયેલો નિરંજન નિજ ★ પ્રપંચિત = દર્શાવવામાં આવેલા; વિસ્તાર પામેલા.