________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] પરમસમાધિ અધિકાર
[ ૨૫૧ | (અનુષ્ટ્રમ્) कांक्षंत्यद्वैतमन्येपि द्वैतं कांक्षन्ति चापरे। द्वैताद्वैतविनिर्मुक्तमात्मानमभिनौम्यहम् ॥२०६॥
(અનુદુમ્) अहमात्मा सुखाकांक्षी स्वात्मानमजमच्युतम् । आत्मनैवात्मनि स्थित्वा भावयामि मुहुर्मुहुः॥२०७॥
(fશારી) विकल्पोपन्यासैरलमलममीभिर्भवकरैः अखंडानन्दात्मा निखिलनयराशेरविषयः। अयं द्वैताद्वैतो न भवति ततः कश्चिदचिरात् तमेकं वन्देऽहं भवभयविनाशाय सततम् ॥२०८॥
(શિવરજી) सुखं दुःखं योनौ सुकृतदुरितवातजनितं शुभाभावो भूयोऽशुभपरिणतिर्वा न च न च । यदेकस्याप्युच्चैर्भवपरिचयो बाढमिह नो
य एवं संन्यस्तो भवगुणगणैः स्तौमि तमहम् ॥२०९॥ છે; દૈત અને અદ્વૈતથી વિમુક્ત માર્ગમાં (અર્થાત્ જેમાં દૈત કે અદ્વૈતના વિકલ્પો નથી એવા માર્ગમાં) અમે વર્તીએ છીએ. ૨૦૫.
[શ્લોકાર્થ –] કોઈ જીવો અને ઇચ્છે છે અને અન્ય કોઈ જીવો દૈતને ઇચ્છે છે; હું વૈત અને અદ્વૈતથી વિમુક્ત આત્માને નમું છું. ૨૦૬.
[શ્લોકાર્થ –] હું–સુખને ઇચ્છનારો આત્મા–અજન્મ અને અવિનાશી એવા નિજ આત્માને આત્મા વડે જ આત્મામાં સ્થિત રહીને વારંવાર ભાવું છું. ૨૦૭.
[શ્લોકાર્થ –]ભવના કરનારા એવા આવિકલ્પકથનોથી બસ થાઓ, બસ થાઓ. જે અખંડાનંદસ્વરૂપ છે તે (આ આત્મા) સમસ્ત ન રાશિનો અવિષય છે; માટે આ કોઈ (અવર્ણનીય) આત્મા દ્વત કે અદ્વૈતરૂપ નથી (અર્થાત્ દ્વતઅદ્વૈતના વિકલ્પોથી પર છે). તેને એકને હું અલ્પ કાળમાં ભવભયનો નાશ કરવા માટે સતત વંદુ . ૨૦૮.
[શ્લોકાર્થ –] યોનિમાં સુખ અને દુઃખ સુકૃત અને દુષ્કૃતના સમૂહથી થાય છે