________________
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમસમાધિ અધિકાર
[ ૨૪૭
सकलकर्मकलंकपंकविनिर्मुक्तमहानंदहेतुभूतपरमसमताभावेन विना कान्तारवासावासेन प्रावृषि वृक्षमूले स्थित्या च ग्रीष्मेऽतितीव्रकरकरसंतप्तपर्वताग्रग्रावनिषण्णतया वा हेमन्ते च रात्रिमध्ये ह्याशांवरदशाफलेन च त्वगस्थिभूतसर्वाङ्गक्लेशदायिना महोपवासेन वा, सदाध्ययनपटुतया च, वाग्विषयव्यापारनिवृत्तिलक्षणेन संततमौनव्रतेन वा किमप्युपादेयं फलमस्ति केवलद्रव्यलिंगधारिणः श्रमणाभासस्येति ।
"
तथा चोक्तम् अमृताशीती
तथा हि
(માહિની) “गिरिगहनगुहाद्यारण्यशून्यप्रदेशस्थितिकरणनिरोधध्यानतीर्थोपसेवा- । प्रपठनजपहोमैर्ब्रह्मणो नास्ति सिद्धिः मृगय तदपरं त्वं भोः प्रकारं गुरुभ्यः ॥ "
કેવળદ્રવ્યલિંગધારીશ્રમણાભાસનેસમસ્તકર્મકલંકરૂપકાદવથીવિમુક્તમહાઆનંદના હેતુભૂત૫૨મસમતાભાવવિના, (૧)વનવાસે વસીને વર્ષાઋતુમાં વૃક્ષ નીચે સ્થિતિક૨વાથી, ગ્રીષ્મૠતુમાં પ્રચંડ સૂર્યનાં કિરણોથી સંતપ્ત પર્વતના શિખરની શિલા ઉપર બેસવાથી અને હેમંતૠતુમાં રાત્રિમધ્યે દિગંબરદશાએ રહેવાથી, (૨) ત્વચા અને અસ્થિરૂપ (માત્ર હાડ ચામરૂપ)થઈગયેલાઆખાશરીરનેક્લેશદાયકમહાઉપવાસથી,(૩)સદાઅધ્યયનપટુતાથી (અર્થાત્ સદાશાસ્ત્રપઠન કરવાથી),અથવા (૪)વચનસંબંધી વ્યાપારનીનિવૃત્તિસ્વરૂપસતત મૌનવ્રતથી શું જરાય *ઉપાદેય ફળ છે ? (અર્થાત્ મોક્ષના સાધનરૂપ ફળ જરાય નથી.)
એવીરીતે (શ્રીયોગીંદ્રદેવકૃત) અમૃતાશીતિમાં (૫૯મા શ્લોકદ્વારા) કહ્યાંછેકે ઃ—
★
‘‘[શ્લોકાર્થઃ—] પર્વતની ઊંડી ગુફા વગેરેમાં કે વનના શૂન્ય પ્રદેશમાં રહેવાથી, ઇન્દ્રિયનિરોધથી, ધ્યાનથી, તીર્થસેવાથી (તીર્થસ્થાનમાં વસવાથી), પઠનથી, જપથી અને હોમથી બ્રહ્મની (આત્માની) સિદ્ધિ નથી; માટે, હે ભાઈ! તું ગુરુઓ દ્વારા તેનાથી અન્ય પ્રકારને શોધ.’’
વળી (આ ૧૨૪મી ગાથાનીટીકાપૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજશ્લોક કહે છે) :
:
ઉપાદેય = પસંદ કરવા જેવું; વખાણવા જેવું.