________________
નિયમસાર
૨૩૬ ]
[ ભગવાન શ્રી કુંદકુંદ अप्पसरूवालंबणभावेण दु सव्वभावपरिहारं। सक्कदि कादं जीवो तम्हा झाणं हवे सव्वं ॥११९॥
आत्मस्वरूपालम्बनभावेन तु सर्वभावपरिहारम् ।
शक्नोति कर्तुं जीवस्तस्माद् ध्यानं भवेत् सर्वम् ॥११९॥ अत्र सकलभावानामभावं कर्तुं स्वात्माश्रयनिश्चयधर्मध्यानमेव समर्थमित्युक्तम्।
अखिलपरद्रव्यपरित्यागलक्षणलक्षिताक्षुण्णनित्यनिरावरणसहजपरमपारिणामिकभाव - भावनया भावान्तराणां चतुर्णामौदयिकौपशमिकक्षायिकक्षायोपशमिकानां परिहारं
આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને
ત્યાગી શકે છે જીવ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. ૧૧૯. અન્વયાર્થ:-[માત્મસ્વરૂપાત્તવનમાવેન તુ] આત્મસ્વરૂપ જેનું આલંબન છે એવા ભાવથી [Mીવઃ] જીવ [સમાવપરિહાર] સર્વભાવોનો પરિહાર [íમ્ શવનોતિ] કરી શકે છે , [તસ્માતુ] તેથી [ધ્યાનમ્] ધ્યાન તે [સર્વમ્ ભવેત] સર્વસ્વ છે.
ટીકા :–અહીં (આ ગાથામાં), નિજ આત્મા જેનો આશ્રય છે એવું નિશ્ચય ધર્મધ્યાન જ સર્વ ભાવોનો અભાવ કરવાને સમર્થ છે એમ કહ્યું છે.
સમસ્ત પરદ્રવ્યોના પરિત્યાગરૂપ લક્ષણથી લક્ષિત અખંડનિત્યનિરાવરણસહજ પરમપરિણામિકભાવની ભાવનાથી ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક એ ચાર ભાવાંતરોનો *પરિહાર કરવાને અતિઆસન્નભવ્ય જીવ સમર્થ છે, તેથી જ તે
* અહીં ચાર ભાવોના પરિવારમાં ક્ષાયિકભાવરૂપ શુદ્ધ પર્યાયનો પણ પરિહાર (ત્યાગ) કરવાનું
કાર્ડ છે તેનું કારણ આ પ્રમાણે છે : શુદ્ધાત્મદ્રવ્યનું જ–સામાન્યનું જ–આલંબન લેવાથી ક્ષાયિકભાવરૂપ શુદ્ધ પર્યાય પ્રગટે છે. ક્ષાયિકભાવનું–શુદ્ધ પર્યાયનું (વિશેષનું)–આલંબન કરવાથી ક્ષાયિકભાવરૂપ શુદ્ધ પર્યાય કદી પ્રગટતો નથી. માટે ક્ષાયિકભાવનું પણ આલંબન ત્યાજય છે. આ જે ક્ષાયિકભાવના આલંબનનો ત્યાગ તેને અહીં ક્ષાયિકભાવનો ત્યાગ કહેવામાં આવ્યો છે.
અહીં એમ ઉપદેશ્ય કે–પરદ્રવ્યોનું અને પરભાવોનું આલંબન તો દૂર રહો, મોક્ષાર્થીએ પોતાના ઔદયિકભાવોનું (સમસ્ત શુભાશુભભાવાદિકનું), ઔપથમિકભાવોનું (જેમાં કાદવ નીચે