________________
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમઆલોચના અધિકાર
[ ૨૧૧
शेषेणान्तर्मुखस्वस्वभावनिरतसहजावलोकनेन निरन्तरं पश्यति किं कृत्वा ? पूर्वं निजपरिणामं समतावलंबनं कृत्वा परमसंयमीभूत्वा तिष्ठति; तदेवालोचनास्वरूपमिति हे शिष्य त्वं जानीहि परमजिननाथस्योपदेशात् इत्यालोचनाविकल्पेषु प्रथमविकल्पोऽयमिति ।
(સાપરા)
आत्मा ह्यात्मानमात्मन्यविचलनिलयं चात्मना पश्यतीत्थं
सोऽयं
यो मुक्तिश्रीविलासानतनुसुखमयान् स्तोककालेन याति । वंद्यः सुरेशैर्यमधरततिभिः खेचरैर्भूचरैर्वा મંઘઃ तं वंदे सर्ववंद्यं सकलगुणनिधिं तद्गुणापेक्षयाहम् ।। १५४ ।। (મંદ્દાòાંતા)
आत्मा સ્પષ્ટ परमयमिनां चित्तपंकेजमध्ये
ज्ञानज्योतिःप्रहतदुरितध्वान्तपुंजः
પુરાણઃ | सोऽतिक्रान्तो भवति भविनां वाङ्मनोमार्गमस्मि - नारातीये परमपुरुषे को विधि ः को निषेधः ॥ १५५॥
અવલોકન વડે નિરંતર દેખે છે (અર્થાત્ જે જીવ કા૨ણપ૨માત્માને સર્વથા અંતર્મુખ એવું જે નિજ સ્વભાવમાં લીન સહજઅવલોકન તેના વડે નિરંતર દેખે છે—અનુભવે છે); શું કરીને દેખે છે ? પહેલાં નિજ પરિણામને સમતાવલંબી કરીને, પરમસંયમીભૂતપણે રહીને દેખે છે; તે જ આલોચનાનું સ્વરૂપ છે એમ, હે શિષ્ય ! તું પરમ જિનનાથના ઉપદેશ દ્વારા જાણ.—આમ આ, આલોચનાના ભેદોમાં પ્રથમ ભેદ થયો.
[હવે આ ૧૦૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજછ શ્લોક કહે છે :]
[શ્લોકાર્થ :—] આ પ્રમાણે જે આત્મા આત્માને આત્મા વડે આત્મામાં અવિચળ રહેઠાણવાળો દેખે છે, તે અનંગસુખમય (અતીંદ્રિય આનંદમય) એવા મુક્તિલક્ષ્મીના વિલાસોને અલ્પ કાળમાં પામે છે. તે આત્મા સુરેશોથી, સંયમધરોની પંક્તિઓથી, ખેચરોથી (–વિદ્યાધરોથી)અનેભૂચરોથી(–ભૂમિગોચરીઓથી)વંદ્યછે.હુંતેસર્વવંદ્યસકળગુણનિધિને (–સર્વથી વંદ્ય એવા સમસ્ત ગુણોના ભંડારને) તેના ગુણોની અપેક્ષાથી (–અભિલાષાથી) વંદુ છું. ૧૫૪.
[શ્લોકાર્થ :—]જેણે જ્ઞાનજયોતિ વડે પાપતિમિરના પુંજનો નાશ કર્યો છે અને જે