________________
परमात्मने नमः।
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
નિયમસાર
૧
૧— જીવઅધિકાર
श्रीपद्मप्रभमलधारिदेवविरचिततात्पर्यवृत्तिः ।
(માતિની) त्वयि सति परमात्मन्मादृशान्मोहमुग्धान् कथमतनुवशत्वान्बुद्धकेशान्यजेऽहम् । सुगतमगधरं वा वागधीशं शिवं वा जितभवमभिवन्दे भासुरं श्रीजिनं वा ॥१॥
મૂળ ગાથાઓનો અને તાત્પર્યવૃત્તિ નામની ટીકાનો ગુજરાતી અનુવાદ
[પ્રથમ, ગ્રંથના આદિમાં શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવવિરચિત પ્રાકૃતગાથાબદ્ધ આ ‘નિયમસાર’ નામના શાસ્ત્રની ‘તાત્પર્યવૃત્તિ' નામની સંસ્કૃત ટીકા રચનાર મુનિ શ્રી પદ્મપ્રભમલધારિદેવ સાત શ્લોકો દ્વારા મંગળાચરણ વગેરે કરે છે :]
[શ્લોકાર્થ :—]હે ૫૨માત્મા ! તું હોતાં હું મારા જેવા (સંસારીઓ જેવા) મોહમુગ્ધ