________________
१७४ ] तथा हि
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
(मंदाक्रांता ) आत्मध्यानादपरमखिलं घोरसंसारमूलं ध्यानध्येयप्रमुखसुतपःकल्पनामात्ररम्यम् । बुद्धा धीमान् सहजपरमानन्दपीयूषपूरे निर्मज्जन्तं सहजपरमात्मानमेकं प्रपेदे ॥ १२३ ॥
झाणणिलीणो साहू परिचागं कुणइ सव्वदोसाणं । तम्हा दु झाणमेव हि सव्वदिचारस्स पडिकमणं ॥ ९३ ॥
ध्याननिलीनः साधुः परित्यागं करोति सर्वदोषाणाम् ।
तस्मात्तु ध्यानमेव हि सर्वातिचारस्य प्रतिक्रमणम् ॥ ९३॥
अत्र ध्यानमेकमुपादेयमित्युक्तम् ।
વળી (આ ૯૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે छे) :―
[श्लोकार्थ :- ] आत्मध्यान सिवायनुं जीभुं जघुं घोर संसारनुं भूज छे, (अने) ધ્યાનધ્યેયાદિક સુતપ (અર્થાત્ ધ્યાન, ધ્યેય વગેરેના વિકલ્પવાળું શુભ તપ પણ) કલ્પનામાત્ર રમ્ય છે;—આવું જાણીને ધીમાન (–બુદ્ધિમાન પુરુષ) સહજ પરમાનંદરૂપી પીયૂષના પૂરમાં ડૂબતા (–લીન થતા) એવા સહજ ૫૨માત્માનો એકનો આશ્રય કરે छे. १२३.
રહી ધ્યાનમાં તલ્લીન, છોડે સાધુ દોષ સમસ્તને;
તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે. ८३.
अन्वयार्थ :–[ध्याननिलीनः ] ध्यानमां लीन [ साधुः ] साधु [ सर्वदोषाणाम् ] सर्व घोषोनो [परित्यागं] परित्याग [करोति ] ४२ छे ; [ तस्मात् तु] तेथी [ ध्यानम् एव ] ध्यान ४ [हि] २७२ [सर्वातिचारस्य ] सर्व अतियारनुं [ प्रतिक्रमणम् ] प्रतिभा छे.
टीम :-सहीं (खा गाथामां), ध्यान से उपाय छे सेभ ह्युं छे.