________________
૧૬૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ मिच्छत्तपहुदिभावा पुव्वं जीवेण भाविया सुइरं। सम्मत्तपहुदिभावा अभाविया होति जीवेण॥९०॥
मिथ्यात्वप्रभृतिभावाः पूर्वं जीवेन भाविताः सुचिरम् ।
सम्यक्त्वप्रभृतिभावाः अभाविता भवन्ति जीवेन॥९०॥ आसन्नानासन्नभव्यजीवपूर्वापरपरिणामस्वरूपोपन्यासोऽयम् ।
मिथ्यात्वाव्रतकषाययोगपरिणामास्सामान्यप्रत्ययाः, तेषां विकल्पास्त्रयोदश भवन्ति 'मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं' इति वचनात्, मिथ्यादृष्टिगुणस्थानादिसयोगिगुणस्थानचरमसमयपर्यंतस्थिता इत्यर्थः।
अनासन्नभव्यजीवेन निरंजननिजपरमात्मतत्त्वश्रद्धानविकलेन पूर्वं सुचिरं भाविताः खलु પરમાત્મતત્ત્વમાં નથી તો પછી તે ધ્યાનાવલી આમાં કઈ રીતે ઊપજી (અર્થાતુ ધ્યાનાવલી આ પરમાત્મતત્ત્વમાં કેમ હોઈ શકે) તે કહો. ૧૨૦.
મિથ્યાત્વઆદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે;
સમ્યકત્વઆદિક ભાવ રે ! ભાવ્યા નથી પૂર્વે જીવે. ૯૦. અન્વયાર્થ –[મિથ્યાત્વાકૃતિમાવાઃ] મિથ્યાત્વાદિ ભાવો [વીવેન] જીવે (પૂર્વ) પૂર્વે [સુવિરમું] સુચિર કાળ (બહુ દીર્ઘ કાળ) [માવિતા:] ભાવ્યા છે; [સીવર્તમૃતિમાવા ] સમ્યકત્વાદિ ભાવો [વીવેન] જીવે [માવિતાઃ મવત્તિ] ભાવ્યા નથી.
ટીકા –આ, આસન્નભવ્ય અને અનાસન્નભવ્ય જીવના પૂર્વાપર (–પહેલાંના અને પછીના) પરિણામના સ્વરૂપનું કથન છે.
મિથ્યાત્વ, અવ્રત, કષાય અને યોગરૂપ પરિણામો સામાન્ય પ્રત્યયો (આસવો) છે; તેમના ભેદ તેર છે, કારણ કે *મિચ્છાવિદ્દગાતી નાવ સોશિસ વરમંત” એવું શાસ્ત્રાનું) વચન છે; મિથ્યાષ્ટિગુણસ્થાનથી માંડીને સયોગીગુણસ્થાનના છેલ્લા સમય સુધી પ્રત્યયો હોય છે –એવો અર્થ છે.
- નિરંજન નિજ પરમાત્મતત્ત્વના શ્રદ્ધાન રહિત અનાસ—ભવ્ય જીવે ખરેખર સામાન્ય * અર્થ –(પ્રત્યયોનો, તેર પ્રકારનો ભેદ કહેવામાં આવ્યો છે–) મિથ્યાષ્ટિગુણસ્થાનથી માંડીને
સયોગકેવળીગુણસ્થાનના ચરમ સમય સુધીનો.