________________
११६]
નિયમસાર
" मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज्ज । णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ ॥ "
[ભગવાનશ્રીકુંદકુંદ
तथा हि
(हरिणी) त्यजतु भवभीरुत्वाद्भव्यः परिग्रहविग्रहं निरुपमसुखावासप्राप्त्यै करोतु निजात्मनि । स्थितिमविचलां शर्माकारां जगज्जनदुर्लभां न च भवति महच्चित्रं चित्रं सतामसतामिदम् ॥ ८०॥ पासुगमग्गेण दिवा अवलोगंतो जुगप्पमाणं हि । गच्छइ पुरदो समणो इरियासमिदी हवे तस्स ॥ ६१॥ प्रासुकमार्गेण दिवा अवलोकयन् युगप्रमाणं खलु । श्रमणः ईर्यासमितिर्भवेत्तस्य ॥६१॥
गच्छति पुरतः
[ગાથાર્થ :—]જો ૫૨દ્રવ્યપરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું. હું તો ज्ञाता ४ छं तेथी (परद्रव्य३५) परिग्रह भारो नथी. "
વળી (૬૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે) :—
[શ્લોકાર્થ :—] ભવ્ય જીવ ભવભીરુપણાને લીધે પરિગ્રહવિસ્તારને છોડો અને નિરુપમ સુખના *આવાસની પ્રાપ્તિ અર્થે નિજ આત્મામાં અવિચળ, સુખાકાર (સુખમયી) તથા જગતજનોને દુર્લભ એવી સ્થિતિ (સ્થિરતા) કરો. અને આ (નિજાત્મામાં અચળ સુખાત્મક સ્થિતિ કરવાનું કાર્ય) સત્પુરુષોને કાંઈ મહા આશ્ચર્યની વાત નથી, અસત્પુરુષોને आश्चर्यनी वातछे. ८०.
અવલોકીમાર્ગ ધુરાપ્રમાણ ક૨ે ગમન મુનિરાજ જે
દિવસે જ પ્રાસુક માર્ગમાં, ઈર્યાસમિતિ તેહને. ૬૧.
अन्वयार्थ :–[श्रमणः] ४ श्रभ। [ प्रासुकमार्गेण] प्रासु भार्गे [दिवा ] हिवसे [ युगप्रमाणं] धुराप्रभाश [ पुरतः ] भगण [ खलु अवलोकयन् ] ४ोने [गच्छति] थाले छे,
★ खावास = निवासस्थान; घर; रहेहाए; आयतन.