________________
૯૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ (કુતવિનંવિત) समयसारमनाकुलमच्युतं जननमृत्युरुजादिविवर्जितम्। सहजनिर्मलशर्मसुधामयं समरसेन सदा परिपूजये॥६६॥
(કુંદ્રયગ્રા) इत्थं निजज्ञेन निजात्मतत्त्वमुक्तं पुरा सूत्रकृता विशुद्धम्। बुद्ध्वा च यन्मुक्तिमुपैति भव्यस्तद्भावयाम्युत्तमशर्मणेऽहम् ॥६७॥
(વસત્તતિત્તા) आद्यन्तमुक्तमनघं परमात्मतत्त्वं निर्द्वन्द्वमक्षयविशालवरप्रबोधम्। तद्भावनापरिणतो भुवि भव्यलोकः
सिद्धिं प्रयाति भवसंभवदुःखदूराम् ॥६८॥ થયેલા હેયતિ ! તું ભવહેતુનો વિનાશ કરનારા એવા આ (ધ્રુવ) પદને ભજ; અવવસ્તુની ચિતાથી તારે શું પ્રયોજન છે? ૬૫.
[શ્લોકાર્થ –] જે અનાકુળ છે, *અય્યત છે, જન્મમૃત્યુરોગાદિ રહિત છે, સહજ નિર્મળ સુખામૃતમય છે, તે સમયસારને હું સમરસ (સમતાભાવ) વડે સદા પૂછું છું. ૬૬.
[શ્લોકાર્થ –] એ રીતે પૂર્વે નિજજ્ઞ સૂત્રકાર (આત્મજ્ઞાની સૂત્રોકર્તા શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવે) જે વિશુદ્ધ નિજાત્મતત્ત્વનું વર્ણન કર્યું અને જેને જાણીને ભવ્ય જીવ મુક્તિને પામે છે, તે નિજાત્મતત્ત્વને ઉત્તમ સુખની પ્રાપ્તિ અર્થે હું ભાવું છું. ૬૭.
[શ્લોકાર્થ –]પરમાત્મતત્ત્વ આદિઅંત વિનાનું છે, દોષ રહિત છે, નિર્બદ્ધ છે અને અક્ષય વિશાળ ઉત્તમ જ્ઞાનસ્વરૂપ છે. જગતમાં જે ભવ્ય જનો તેની ભાવનારૂપે પરિણમે છે, તેઓ ભવજનિત દુ:ખોથી દૂર એવી સિદ્ધિને પામે છે. ૬૮.
* અય્યત = અખ્ખલિત; નિજ સ્વરૂપથી નહિ ખસેલું.