________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૪ :
ણમો આઇરિયાણં મા એવા જ આચાર્યોને નમસ્કાર કરેલ છે. જયારે જયારે પણ ણમોકા૨ મંત્ર વાંચીએ, ત્યારે આચાર્યોનું આ સ્વરૂપ આપણા ધ્યાનનું ધ્યેય અને જ્ઞાનનું જ્ઞેય બનવું જોઇએ. જયારે આચાર્ય પરમેષ્ઠીનું આવું યથાર્થરૂપ આપણા ધ્યાનનું ધ્યેય બનશે ત્યારે આપણું ‘ણમો આઇરિયાણં ’ બોલવું સાર્થક થશે.
22
આ પ્રકારે છે. :
પંચાચાર,
66 દાદ્દેશ તપ દશ ધર્મ, જુત, પાલે ષટ આશિ ત્રય ગૃપ્તિ ગુન, આચારજ પદ સાર.
,,
(૧) બાર તપ, (૨) દશ ધર્મ, (૩) પાંચ આચાર (૪) છ આવશ્યક (૫) ત્રણ ગુપ્તિ; આચાર્ય પરમેષ્ઠીના આ ૩૬ મૂળગુણ હોય છે.
બાર તપ
અનશન ઉનોદર કરે, વ્રત સંખ્યા ૨સ છોર, વિવિત શયનાસન ધરે, કાય ક્લેશ સુઠોર. પ્રાયશ્મિત ધર વિનયુ જુત, વૈયાવૃત, સ્વાધ્યાય,
પુનિ ઉપસર્ગ વિચાર કૈ, ધરૈ ધ્યાન મન લાય.
(૧) અનશન (૨) ઉત્તોદર (૩) વ્રતપરિસંખ્યાન (૪) રસ પરિત્યાગ (૫) વિવિકત શય્યાસન (૬) કાયકલેશ (૭) પ્રાયશ્ચિત, (૮) વિનય (૯) વૈયાવ્રત (૧૦) સ્વાધ્યાય (૧૧) વ્યુત્સર્ગ (૧૨) ધ્યાન- આ બાર પ્રકારના તપ છે.
આચાર્ય પરમેષ્ઠીના ૩૬ મૂલગુણ હોય છે, જે
દશ ધર્મ :- “ છિમા માદવ આરજવ, સત્યવચન ચિત્તપાગ,
સંયમ તપ ત્યાગી સરબ, આકિંચન તિયત્યાગ,
(૧) ઉત્તમ ક્ષમા, (૨) ઉત્તમ માર્દવ (૩) ઉત્તમ આર્જવ, (૪) ઉત્તમ સત્ય (૫) ઉત્તમ શૌચ (૬) ઉત્તમ સંયમ (૭) ઉત્તમ તપ (૮) ઉત્તમ ત્યાગ (૯) ઉત્તમ આકિંચન (૧૦) ઉત્તમ બ્રહ્મચર્ય આ દશ ધર્મ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
1;