________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૨૯:
મુક્તિમાર્ગથી વધારે દૂર રહીશું. અને સાથે સાથે જિનાગમમાં બતાવેલ ગુરુના સ્વરૂપને અનુરૂપ જો શ્રદ્ધાન-જ્ઞાન અને ચારિત્રના ધારક નહિ હોઇએ, જો આપણે એમને ભય-આશા-સ્નેહ અને લોભાદિકના કારણે ગુરુના સમાન પૂજય માનશું તો પણ આપણે મુક્તિમાર્ગની પાસે નહિં આવી શકીશ.”
(તીર્થંકર મહાવીર અને એમનું સર્વોદય તીર્થ) કુન્દકુન્દાચાર્યએ પણ આજ કહેલ છે:“જે વિ પંડતિ ચ તેસિં જાણતા લજજાગારવભર્યણ, તેસિ પિ સન્ધિ બોહિ, પાવ અણુમાંયમાણાણું.
(અષ્ટ પાહુડ દર્શન પાહુડ ગાથા ૧૩) જે વ્યક્તિ એ સમ્યક દર્શન રહિત સાધુઓને જાણવા છતાં લજજા, મોટાઇ અને ભયના કારણે નમનાદિ ક્રિયા કરે છે, એમને પૂજે છે, પાપની અનુમોદના કરવાને કારણે તે પણ સમ્યક દ્રષ્ટિ નથી.”
નિત્ય નિજાત્મામાં રમણ કરવાવાળા, શત્રુ-મિત્રોમાં સમતા ધારણ કરવાંવાળા, સમ્યકજ્ઞાની વીતરાગી ભાવલિંગી મુનિવરોને વારં-વારે નમન કરતા મહાકવિ ભૂધરદાસજીના સ્વરમાં સ્વર મેળવીને અમે પણ ભાવના ભાવીએ છીએ કે :
વે મુનિવર કબ મિલિ હૈ ઉપકારી. ટેક. સાધુ દિગંબર નગર નિરમ્બર સંવર ભૂષણધારી. વે (૧) કંચન- કાંચ બરાબર જિનકે, જયો રિપુ ત્યોં હિતકારી, મહલ-મસાન મરન અરુ જીવન, સમ ગરિમા અગારી વે (૨) સમ્યકજ્ઞાન પ્રધાન પવન બલ, તપ પાવક પરજારી, શોધત જીવ સુવર્ણ સદા જે, કાય કારિમા ટારી. વે (૩) જોરિ જુગલ કર “ભૂધર” વિનવું, તિનપદ ઢોક હમારી, ભાગ ઉદય દરસન જબપાઉં, તાદિન કી બલિહારી. હે (૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com