SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સાધ્ય-સાધક દ્વાર શબ્દાર્થ:- રુચિસૌં પ્રેમથી. પ૨મા૨થ = આત્મતત્ત્વ. અર્થ:- જે ગુરુના વચન પ્રેમપૂર્વક સાંભળે છે અને હ્રદયમાં દુષ્ટતા નથી-ભદ્ર છે, પણ આત્મસ્વરૂપને ઓળખતા નથી એવા મંદ કષાયી જીવ સૂંઘા છે. ૨૧. ઊંઘા જીવનું લક્ષણ (દોહરા ) जाकौं विकथा हित लगै, आगम अंग अनिष्ट । સો ધા વિષયી વિલ, લુટ રુદ પાપિ।।૨૨।। અપ્રિય. દુષ્ટ શબ્દાર્થ:- વિકથા ખોટી વાર્તા. અનિષ્ટ ક્રોધી. પાપિષ્ટ અધર્મી. = = = जाकै वचन श्रवन नहीं, नहि मन सुरति विराम । जड़तासौं जड़वत भयौ, घूंघा ताकौ नाम ।। २३ ।। અવ્રતી. = અર્થ:- જેને સતશાસ્ત્રનો ઉપદેશ તો અપ્રિય લાગે છે અને વિકથાઓ પ્રિય લાગે છે તે વિષયાભિલાષી, દ્વેષી-ક્રોધી અને અધર્મી જીવ ઊંધા છે. ૨૨. ઘૂંઘા જીવનું લક્ષણ (દોહરા ) घूंघा घोर विकल संसारी । ૩૪૫ દ્વેષી. રુષ્ટ શબ્દાર્થ:- સુરતિ = સ્મૃતિ. વિરામ અર્થ:- વચન રહિત અર્થાત્ એકેન્દ્રિય, શ્રવણરહિત અર્થાત્ દ્વિ, ત્રિ, ચતુરિન્દ્રિય, મનરહિત અર્થાત્ અસંજ્ઞી પંચેન્દ્રિય અને અવ્રતી અજ્ઞાની જીવ જે જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર ઉદયથી જડ થઈ ગયા તે ધૂંઘા છે. ૨૩. ઉપર્યુક્ત પાંચ પ્રકા૨ના જીવોનું વિશેષ વર્ણન ( ચોપાઈ ) डूंघा सिद्ध कहै सब कोऊ । सूंघा ऊंघा मूरख दोऊ ।। चूंघा जीव मोख अधिकारी ।। २४ ।। = Please inform us of any errors on [email protected] અર્થ:- સૂંઘા જીવને સર્વ કોઈ સિદ્ધ કહે છે, સૂંઘા અને ઊંઘા બંને મૂર્ખ છે, ધૂંવા ઘોર સંસારી છે અને ચૂંથા જીવ મોક્ષના પાત્ર છે. ૨૪.
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy