________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦ર
સમયસાર નાટક अतुल अखंड मल रहित सदा उदोत,
ऐसे ग्यान भावसौं विमुख मूढ़मती हैं।। आगम संभालें दोस टाल विवहार भालें,
पालैं व्रत जदपि तथापि अविरती हैं। आपुकौं कहावै मोख मारगके अधिकारी,
મોરવસી વીવ રુછ કુછ હુરમતી' Êા ??? ા શબ્દાર્થ:- ક્રિયા = બાહ્ય ચારિત્ર. જતી (યતિ) = સાધુ. અતુલ = ઉપમા રહિત. અખંડ = નિત્ય. સદા ઉદોત = હંમેશાં પ્રકાશિત રહેનાર. વિમુખ = પરાભુખ. મૂઢમતી = અજ્ઞાની. આગમ = શાસ્ત્ર. ભાલૈ = દેખે. અવિરતિ (અવ્રતી) = વ્રત રહિત. રુટ = નારાજ. દુરમતી = ખોટી બુદ્ધિવાળા.
અર્થ - કેટલાક મિથ્યાષ્ટિ જીવ જિનલિંગ ધારણ કરીને શુભાચારમાં લાગ્યા રહે છે અને કહે છે કે અમે સાધુ છીએ. તે મૂર્ખ, અનુપમ, અખંડ, અમલ, અવિનાશી અને સદા પ્રકાશવાન એવા જ્ઞાનભાવથી સદા પરામુખ છે. જોકે તેઓ સિદ્ધાંતનું અધ્યયન કરે છે, નિર્દોષ આહાર-વિહાર કરે છે, અને વ્રતોનું પાલન કરે છે, તોપણ અવ્રતી છે. તેઓ પોતાને મોક્ષમાર્ગના અધિકારી કહે છે, પરંતુ તે દુષ્ટો મોક્ષમાર્ગથી વિમુખ છે અને દુર્મતિ છે. ૧૧૯.
વળી-ચોપાઈ) जैसैं मुगध धान पहिचानै।
तुष तंदुलकौ भैद न जानै।। तैसैं मूढ़मती विवहारी।
સરવૈ ન વંધ મોરવ ગતિ ન્યારા શા ૨૨૦ ના અર્થ- જેવી રીતે ભોળો મનુષ્ય અનાજને ઓળખે અને ફોતરા તથા
૧. “દુરગતી ' એવો પણ પાઠ છે.
व्यवहारविमूढदृष्टयः परमार्थं कलयन्ति नो जनाः। तुषबोधविमुग्धबुद्धयः कलयन्तीह तुषं न तण्डुलम्।। ४९।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com