________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
30१
असतो
સર્વવિશુદ્ધિ દ્વાર
मात्म-अनुम५ ६२पानो उपहेश (यो ) गुन परजैमें द्रिष्टि न दीजै।
निरविकलप अनुभौ-रस पीजै।। आप समाइ आपमैं लीजै।
तनुपौ मेटि अपनुपौ कीजै।।११७ ।। शर्थ:- द्रिष्टि = २४२. २४ = अमृत. तनुपौ = शरीरमा गई।२. અપનુપમ = આત્માને પોતાનો માનવો.
અર્થ:- આત્માના અનેક ગુણ-પર્યાયોના વિકલ્પમાં ન પડતાં નિર્વિકલ્પ આત્મ-અનુભવનું અમૃત પીઓ. તમે પોતાના સ્વરૂપમાં લીન થઈ જાવ, અને શરીરમાં અહંબુદ્ધિ છોડીને નિજ આત્માને અપનાવો. ૧૧૭.
जी-(Eas ) तजि विभाउ हूजै मगन, सुद्धातम पद मांहि।
एक मोख-मारग यहै, और दूसरौ नांहि।। ११८ ।। અર્થ- રાગ-દ્વેષ આદિ વિભાવપરિણતિ દૂર કરીને શુદ્ધ આત્મપદમાં લીન થાવ, એ જ એક મોક્ષનો રસ્તો છે, બીજો માર્ગ કોઈ નથી. ૧૧૮. આત્મ-અનુભવ વિના બાહ્ય ચારિત્ર હોવા છતાં પણ જીવ અવતી છે (સવૈયા એકત્રીસા) * केई मिथ्याद्रिष्टी जीव धरै जिनमुद्रा भेष,
क्रियामैं मगन रहैं कहै हम जती हैं।
एको मोक्षपथो य एष नियतो दृग्ज्ञप्तिवृत्त्यात्मक
स्तत्रैव स्थितिमेति यस्तमनिशं ध्यायेच्च तं चेतति। तस्मिन्नेव निरन्तरं विहरति द्रव्यान्तराण्यस्पशन
सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विन्दति।। ४७।। ये त्वेनं परिहृत्य संवृतिपथप्रस्थापितेनात्मना
लिङ्गे द्रव्यमये वहन्ति ममतां तत्त्वावबोधच्युताः। नित्योद्योतमखण्डमेकमतुलालोकं स्वभावप्रभा
प्राग्भारं समयस्य सारममलं नाद्यापि पश्यन्ति ते।। ४८।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com