________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૪ ]
[ મોક્ષશાસ્ત્ર પહેલી નરકનું જઘન્ય આયુષ્ય
दशवर्षसहस्राणि प्रथमायाम्।।३६ ।। અર્થ- પહેલી નરકના નારકીઓનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે.
(નારકીઓના ઉત્કૃષ્ટ આયુષ્યનું વર્ણન ત્રીજા અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં કર્યું છે. ) IT ૩૬ .
ભવનવાસી દેવોનું જઘન્ય આયુષ્ય
ભવનેષુ રાા રૂ૭ ના અર્થ - ભવનવાસી દેવાનું પણ જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે. || ૩૭TI
વ્યંતર દેવોનું જઘન્ય આયુષ્ય
વ્યંતRIMાં વાા રૂ૮ના અર્થ:- વ્યંતરદેવોનું પણ જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે.૩૮ાા
વ્યંતર દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય
પન્યોપમનદિમા રૂા અર્થ- વ્યંતર દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમથી કંઈક અધિક છે. // ૩૯.
જ્યોતિષી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય
ज्योतिष्काणां च।। ४०।। અર્થ - જ્યોતિષી દેવોનું પણ ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમથી કંઈક અધિક છે. IT ૪૦
જયોતિષી દેવોનું જઘન્ય આયુષ્ય
ત૬૪માં SURTI 8? અર્થ- જ્યોતિષી દેવોનું જઘન્ય આયુષ્ય એક પલ્યોપમના આઠમા ભાગનું છે. IT ૪૧TI
લકાંતિક દેવોનું આયુષ્ય लौकांतिकानामष्टौ सागरोपमाणी सर्वेषाम्।। ४२ ।।
અર્થ- સમસ્ત લૌકાંતિક દેવોનું જઘન્ય તેમ જ ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગર પ્રમાણ છે. / ૪૨T
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com