________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૪ સૂત્ર ૩૩-૩૪-૩૫ ]
[ ૨૯૩ ૩ર, વિજય આદિમાં ૩૩ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. સર્વાર્થસિદ્ધિના બધા દેવોને ૩૩ સાગરની જ સ્થિતિ હોય છે, તેથી ઓછી કોઈને હોતી નથી.
(૨) મૂળ સૂત્રમાં “અનુદિશ” શબ્દ નથી પણ “વિ' શબ્દથી અનુદિશનું પણ ગ્રહણ થાય છે. || ફરા
સ્વર્ગોનું જઘન્ય આયુષ્ય
अपरा पल्योपमधिकम्।।३३।। અર્થ- સૌધર્મ અને ઐશાન સ્વર્ગમાં જઘન્ય આયુષ્ય એક પલ્યથી કંઈક અધિક છે.
ટીકા
સાગર અને પલ્યનું માપ ત્રીજા અધ્યાયના છઠ્ઠા સૂત્રની ટીકામાં આપ્યું છે, ત્યાં અદ્ધાપલ્ય લખ્યું છે તે જ પલ્ય સમજવું. || ૩૩ાા
પરત: પરત: પૂર્વા પૂર્વાડનંતરાતા રૂ૪ના અર્થ- જે પહેલાં પહેલાંના યુગલોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે પછી પછીનાં યુગલોનું જઘન્ય આયુષ્ય છે.
ટીકા સૌધર્મ અને ઐશાન સ્વર્ગનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરથી કંઈક અધિક છે; તેટલું જ સાનકુમાર અને મહેન્દ્રનું જઘન્ય આયુષ્ય છે. આ ક્રમ મુજબ આગળના દેવોનું જઘન્ય આયુષ્ય જાણી લેવું. સર્વાર્થસિદ્ધિમાં જઘન્ય આયુષ્ય હોતું નથી. IT ૩૪ IT
નારકીઓનું જઘન્ય આયુષ્ય
नारकाणां च द्वितियादिषु ।। ३५।। અર્થ - બીજી વગેરે નરકના નારકીઓનું જઘન્ય આયુષ્ય પણ દેવોના જઘન્ય આયુષ્યની જેમ છે-અર્થાત્ જે પહેલી નરકનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે જ બીજી નરકનું જઘન્ય આયુષ્ય છે. આ પ્રમાણે આગળની નરકોમાં પણ જઘન્ય આયુષ્ય જાણી લેવું. આ ઉપરા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com