________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪ ]
| [ મોક્ષશાસ્ત્ર વ્યંતર અને જ્યોતિષી દેવોમાં હોતા નથી અર્થાત્ તે બે ભેદોને છોડીને બાકીના આઠ ભેદો હોય છે. || પIT
દેવોમાં ઇન્દ્રોની વ્યવસ્થા
પૂર્વયોદ્દીન્દ્રાડા દ્દા અર્થ:- પહેલા બે ભવનવાસી અને વ્યંતરોમાં-દરેક ભેદમાં બન્ને ઇન્દ્ર હોય છે.
ટીકા (૧) ભવનવાસીના દસ ભેદ છે, તેથી તેમાં વીસ ઇન્દ્રો હોય છે. વ્યંતરોના આઠ ભેદ છે, તેથી તેમાં સોળ ઇન્દ્રો હોય છે; અને બન્નેમાં તેટલા જ (ઇન્દ્ર જેટલા જ) પ્રતીન્દ્ર હોય છે.
(૨) જે દેવ યુવરાજ સમાન અથવા ઇન્દ્ર સમાન હોય અર્થાત્ જે દેવ ઈદ્ર જેવું કાર્ય કરે તેને પ્રતીન્દ્ર કહેવાય છે. (ત્રલોક પ્રજ્ઞતિ પાનું ૧૧૮-૧૧૯).
(૩) શ્રી તીર્થકર ભગવાન સો ઇન્દ્રોથી પૂજ્ય છે, તે સો ઇન્દ્રો નીચે પ્રમાણે છે૪) ભવનવાસીના-વીસ ઇન્દ્રો અને વીસ પ્રતીન્દ્રો. ૩ર વ્યંતરના-સોળ ઇન્દ્રો અને સોળ પ્રતીન્દ્રો. ૨૪ સોળ સ્વર્ગમાંથી–પ્રથમના ચાર દેવલોકના ચાર, મધ્યના આઠ દેવલોકના
ચાર અને અંતના ચાર દેવલોકના ચાર-એમ બાર ઇન્દ્રો અને બાર પ્રતીન્દ્રો. ૨ જ્યોતિષી દેવોમાં-ચંદ્રમાં ઇન્દ્ર અને સૂર્ય પ્રતીન્દ્ર ૧ મનુષ્યમાં ચક્રવર્તી ઇન્દ્ર. ૧ તિર્યંચમાં અષ્ટાપદસિંહ ઇન્દ્ર. ૧૦[ યોગસાર-શીલપ્રસાદજીકૃત ટીકા પાનું ૧૩૬ ] || ૬TI
દેવોમાં કામસેવન સંબંધી વર્ણન
कायप्रवीचारा आ णेशानात्।।७।। અર્થ- ઐશાનસ્વર્ગ સુધીના દેવો (અર્થાત્ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને પહેલા તથા બીજા સ્વર્ગના દેવો) મનુષ્યોની માફક શરીરથી કામસેવન કરે છે. (પ્રવીચાર = કામસેવન)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com