________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૪ સૂત્ર ૪-૫ ]
[ ૨૭૩ ટીકા ૧. ઇન્દ્ર = જે દેવ બીજા દેવામાં નહિ રહેતી એવી અણિમાદિક ઋદ્ધિઓથી સહિત હોય તેને ઇન્દ્ર કહેવાય છે, તે દેવ રાજા સમાન હોય છે. [ like a king]
૨. સામાનિક = જે દેવનું આયુષ્ય, વીર્ય, ભોગ, ઉપભોગ વગેરે ઇન્દ્રસમાન હોય છે, તોપણ આજ્ઞારૂપી ઐશ્વર્યથી રહિત હોય છે તે સામાનિક કહેવાય છે, તે દેવ Pudl ŝ oladey g14 €9. [ like father, teacher ]
૩. ત્રાયશ્ચિંશ = જે દેવ મંત્રી–પુરોહિતના સ્થાન ઉપર હોય છે તેને ત્રાયન્નિશ કહેવામાં આવે છે. એક ઇન્દ્રની સભામાં આવા દેવો તેત્રીસ જ હોય છે. [ministers ]
૪. પારિષદ = જે દેવ ઇન્દ્ર ની સભામાં બેસવાવાળા હોય છે તેને પારિષદ seulHi 24À 89. [ courtiers ]
૫. આત્મરક્ષ = જે દેવ અંગરક્ષક સમાન હોય છે તેને આત્મરક્ષક કહેવામાં BALÀ 69. [ Body guards ]
નોંધ:- જોકે દેવોમાં ઘાત વગેરે હોતું નથી તોપણ ઋદ્ધિ-મહિમાને અર્થે આત્મરક્ષક દેવો હોય છે.
૬. લોકપાળ = જે દેવ કોટવાળ (ફોજદાર) ની માફક લોકનું પાલન કરે તેને લોકપાળ કહેવામાં આવે છે. [police]
૭. અનીક = જે દેવ પાયદળ વગેરે સાત પ્રકારની સેનામાં વિભક્ત રહે છે તેને અનીક કહેવામાં આવે છે. [ army]
૮. પ્રકીર્ણક = જે દેવ નગરવાસી સમાન હોય તેને પ્રકીર્ણક કહેવામાં આવે છે. [people]
૯. આભિયોગ્ય = જે દેવ દાસોની માફક સવારી આદિમાં કામ આવે તેને આભિયોગ્ય કહેવાય છે. આ પ્રકારના દેવો ઘોડા, સિંહ, હંસ વગેરે પ્રકારના વાહનોરૂપે (બીજા દેવોના ઉપયોગ માટે) પોતે પોતાને બનાવે છે. [conveyances]
૧૦. કિલ્વિષિક = જે દેવ ચાંડાળાદિની માફક હુલકું કામ કરવાવાળા હોય તેને કિલ્વિષિક કહેવામાં આવે છે. [servile grade]IT ૪
વ્યંતર અને જ્યોતિષી દેવોમાં ઇન્દ્ર વગેરે ભેદોની વિશેષતા
त्रायरिंशलोकपालवा व्यन्तरज्योतिष्काः।।५।। અર્થ:- ઉપર જે દસ ભેદો કહ્યા તેમાંથી ત્રાયશ્ચિંશ અને લોકપાળ એવા ભેદો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com