________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. ૩ સૂત્ર ૧૨ થી ૧૬ ]
[ ૨૪૭
૨-મહાહિમવત, ૩-નિષધ, ૪-નીલ, ૫-રુકિમ અને ૬-શિરિન એ છ વર્ષધરકુલાચલ-પર્વત છે. [વર્ષ ક્ષેત્ર ]।। ૧૧।।
કુલાચલોનો રંગ
=
हेमार्जुनतपनीयवैडूर्यरजतहेममयाः ।। १२ ।।
અર્થ:- ઉ૫૨ કહેલા પર્વતો ક્રમથી ૧-સુવર્ણ, ૨-ચાંદી, ૩-તાવેલું સોનું, ૪વૈસૂર્ય (નીલ ) મણિ, ૫-ચાંદી અને ૬–સુવર્ણ જેવા રંગના છે. ।। ૧૨ ।। કુલાચલોનું વિશેષસ્વરૂપ
मणिविचित्रपार्श्वा उपरि मूले च तुल्यविस्ताराः।।१३।। અર્થ:- આ પર્વતોના તટ ચિત્ર-વિચિત્ર મણિઓના છે અને ઉ૫૨, નીચે તથા મધ્યમાં એકસરખા વિસ્તારવાળા છે. ।। ૧૩।।
કુલાચલો ઉ૫૨ સ્થિર સરોવરોના નામ
पद्ममहापद्मतिगिञ्छकेशरिमहापुण्डरीकपुण्डरीका हृदाम्तेषामुपरि ।। १४ ।।
અર્થ:- એ પર્વતોની ઉ૫૨ ક્રમથી ૧-૫૬, -મહાપદ્મ, ૩-તિગિચ્છ, ૪-કેશર, ૫-મહાપુંડરીક અને ૬-પુંડરીક નામના સરોવરો છે. ।। ૧૪।।
પહેલા સરોવ૨ની લંબાઈ-પહોળાઈ
प्रथमो योजनसहस्रायामस्तदर्द्धविष्कम्भो हृदः ।। १५ ।।
અર્થ:- પહેલું પદ્મસરોવર એક હજાર યોજન લાંબુ અને લંબાઈથી અ અર્થાત્ પાંચસો યોજન વિસ્તારવાળું છે. ।। ૧૫।।
પહેલા સરોવ૨ની જાડાઈ (-ઊંડાઈ)
વંશયોનનાવનાહ:।। ૬ ।।
અર્થ:- પહેલું સરોવર દસ યોજન અવગાહ (જાડાઈ-ઊંડાઈ) વાળું છે.
।। ૧૬।।
તે સરોવ૨ની વચ્ચેના કમળનું પ્રમાણ
तन्मध्ये योजनं पुष्करम् ।। १७ ।
અર્થ:- તેની મધ્યમાં એક યોજન વિસ્તા૨વાળું કમળ છે. ।। ૧૭।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com