________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૭૮) નિર્જરાની સાચી શ્રદ્ધા છે તેને સાચા ગુરુની શ્રદ્ધા
(૩) જીવતત્વનો
સ્વભાવ રાગાદિદાતરહિત શુદ્ધ ચૈતન્યપ્રાણમય છે, તેના સ્વભાવસહિત અહિંસાધર્મ છે. તેથી જેને શુદ્ધ જીવની શ્રદ્ધા છે તેને (નિજ આત્માની) અહિંસારૂપ ધર્મની શ્રદ્ધા છે.
છ કારક ૧૨૬ પ્ર. (૧) કર્તા કોને છે?
ઉ. જે સ્વતંત્રતાથી (–સ્વાધીનતાથી) પોતાના પરિણામ કરે તે કર્તા છે.
( પ્રત્યેક દ્રવ્ય પોતામાં સ્વતંત્ર વ્યાપક હોવાથી પોતાના જ પરિણામોનો કર્તા છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com