________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૩૮) | ઉ. જોકે પુદ્ગલપરમાણુ એકપ્રદેશી છે તોપણ તેનામાં સ્કંધરૂપે થઈને બહુપ્રદેશી થવાની શક્તિ છે તેથી ઉપચારથી તેને અસ્તિકાય કહેવામાં આવે છે. પ૩ પ્ર. પ્રદેશ કોને કહે છે?
ઉ. આકાશના જેટલા ભાગને એક પુદગલપરમાણુ રોકે તેને પ્રદેશ કહે છે. ૫૪ પ્ર. કયા કયા દ્રવ્યને કેટલા પ્રદેશ છે?
ઉ. જીવ, ધર્મ, અધર્મ અને લોકાકાશને અસંખ્યાત પ્રદેશ છે, કાળદ્રવ્ય અને પુદ્ગલપરમાણુ દ્રવ્ય એકેક પ્રદેશ છે.
(પુદ્ગલ દ્રવ્યને સંખ્યાત, અસંખ્યાત અને અનંત-એમ ત્રણે પ્રકારના પ્રદેશ છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com