________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૨૯) ઉ. જે, ઔદારિક, વૈકિયક અને આહારક એ ત્રણ શરીરરૂપે પરિણમે તેને આહારવર્ગણા કહે છે. ૨૪ પ્ર. તૈજસવણા કોને કહે છે?
ઉ. જે વર્ગણાથી તૈજસ શરીર બને છે તેને તૈજસવર્ગણા કહે છે. ૨૫ પ્ર. ભાષાવર્ગણા કોને કહે છે?
ઉ. જે વર્ગણા શબ્દરૂપે પરિણમે, તેને ભાષાવર્ગણા કહે છે. ૨૬ પ્ર. મનોવર્ગણા કોને કહે છે?
ઉ. જે વર્ગણાથી (પુદ્ગલ સ્કંધથી) અષ્ટદલકમળના આકારે દ્રવ્યમનની રચના થાય તેને મનોવર્ગણા કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com