________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૨૮)
ઉ. જેનો બીજો ભાગ થઈ શકતો નથી એવા સૌથી નાના પુલને પરમાણુ કહે છે. ૨૦ પ્ર. સ્કંધ કોને કહે છે?
ઉ. બે કે બેથી અધિક પરમાણુઓના બંધને સ્કંધ કહે છે. ૨૧ પ્ર. બંધ કોને કહે છે?
ઉ. જે સંબંધ વિશેષથી અનેક વસ્તુમાં એકપણાનું જ્ઞાન થાય તે સંબંધ વિશેષને બંધ કર્યું
છે.
૨૨ પ્ર. સ્કંધના કેટલા ભેદ છે?
ઉ. આહારવર્ગણા, તેજસવર્ગણા, ભાષાવર્ગણા, મનોવર્ગણા, કાર્માણવર્ગણા આદિ ૨૨ ભેદ છે. ૨૩ પ્ર. આહારવર્ગણા કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com