________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૧૦૮) પ્ર. મતિજ્ઞાનના વિષયભૂત પદાર્થોના કેટલા ભેદ છે?
ઉ. બે છે. વ્યક્તિ અને અવ્યક્ત પ્ર. અવગ્રહાદિક જ્ઞાન બન્નેય પ્રકારના પદાર્થોમાં થઈ શકે છે?
ઉ. વ્યક્ત ( પ્રગટરૂપ) પદાર્થમાં અવગ્રાદિક ચારે જ્ઞાન હોય છે, પરંતુ અવ્યક્ત (અપ્રગટરૂપ) પદાર્થનું માત્ર અવગ્રહજ્ઞાન જ હોય છે. પ્ર. અર્થાવગ્રહ કોને કહે છે?
ઉ. વ્યક્ત પદાર્થના અવગ્રહ જ્ઞાનને અર્થાવગ્રહ કહે છે. પ્ર. વ્યંજનાવગ્રહ કોને કહે છે?
ઉ. અવ્યક્ત પદાર્થના અવગ્રહજ્ઞાનને વ્યંજનાવગ્રહ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com