________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૧૦૬ )
[ મતિજ્ઞાનના ભેદ] પ્ર. પરોક્ષ મતિજ્ઞાનના કેટલા ભેદ છે?
ઉ. ચાર છે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન. પ્ર. મતિજ્ઞાનના બીજી રીતે કેટલા ભેદ છે?
ઉ. ચાર છે. અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા. પ્ર. અવગ્રહ કોને કહે છે?
ઉ. ઇન્દ્રિય અને પદાર્થના યોગ્ય સ્થાનમાં (મૌજૂદ સ્થાનમાં) રહેવાથી સામાન્ય પ્રતિભાસરૂપ દર્શનની પછી અવાન્તર-સત્તાસહિત વિશેષ વસ્તુના જ્ઞાનને અવગ્રહ કહે છે. જેમ કે આ મનુષ્ય છે. પ્ર. ઈહાજ્ઞાન કોને કહે છે?
ઉ. અવગ્રહુ જ્ઞાનથી જાણેલા પદાર્થના વિશેષમાં ઉત્પન્ન થયેલા સંશયને દૂર કરતા એવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com