________________
૮૦
કલશામૃત ભાગ-૫
જતનથી રાખવી, નહીં તો કોઈ ચોરી જશે” એવો જે અગુપ્તિભય તેનાથી રહિત છે. “ત: વસ્થ રન પુપ્તિ: પર્વ ન મવેત્ જ્ઞાનિન: તદ્ધી ત:' (ત:) આ કારણથી () શુદ્ધ જીવને (વિન ગુપ્તિ:) કોઈ પ્રકારનું અગુપ્તિપણું ન મત) નથી; (જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવને (તદ્વી:) “મારું કાંઈ કોઈ છીનવી ન લે એવો અનુપ્તિભય (ત:) ક્યાંથી હોય ? અર્થાત્ હોતો નથી. શા કારણથી ? “વિત્ર વસ્તુન: વં રૂપ પરમ પ્તિ: તિ' (નિ) નિશ્ચયથી (વસ્તુન:) જે કોઈ દ્રવ્ય છે તેનું નવું રૂપ) જે કાંઈ નિજ લક્ષણ છે તે (૫૨માં ગુપ્તિ: તિ) સર્વથા પ્રકારે ગુપ્ત છે. શા કારણથી ? યેત્ સ્વરૂપે : પિ પર: પ્રવેણુમ્ન શવત્ત:) (ય) કારણ કે સ્વરૂપે) વસ્તુના સત્ત્વમાં (વ: પિ પર:) કોઈ અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યમાં પ્રવેણુમ) સંક્રમણ કરવાને –સંચરવાને) ન શત્તિ:) સમર્થ નથી. T: જ્ઞાનું સ્વરૂપ ' (1) આત્મદ્રવ્યનું (જ્ઞાન સ્વરૂપ) જ્ઞાન સ્વરૂપ છે અર્થાતુ ચૈતન્ય સ્વરૂપ છે. (૨) તે જ જ્ઞાનસ્વરૂપ કેવું છે ? “ તું” કોઈએ કર્યું નથી. કોઈ હરી શકતું નથી. ભાવાર્થ આમ છે કે–બધા જીવોને એવો ભય હોય છે કે મારું કાંઈ કોઈ ચોરી જશે, છીનવી લેશે?? પરંતુ આવો ભય સમ્યગ્દષ્ટિને હોતો નથી. કારણ કે સમ્યગ્દષ્ટિ એવું અનુભવે છે કે “મારું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. તેને તો કોઈ ચોરી શકે નહીં, છીનવી શકે નહીં, વસ્તુનું સ્વરૂપ અનાદિનિધન છે. ૨૬-૧૫૮.
કારતક વદ ૧૦, સોમવાર તા. ૦૫-૧૨-૧૯૭૭.
કળશ-૧૫૮, પ્રવચન–૧૬૭
स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्ति: स्वरूपे न यत् शक्तः कोऽपि परः प्रवेष्टुकृतं ज्ञानं स्वरूपं च नुः। अस्यागुप्तिरतो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शक्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२६-१५८ ।।
અહીંયાં નિર્જરાનો અધિકાર છે. નિર્જરા એટલે ? આત્માના અનુભવથી, આત્મા વસ્તુ છે એ ત્રિકાળ જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. એનો અનુભવ, એની દૃષ્ટિ થતાં, એનો અનુભવ (થતાં) જ્ઞાનનો અને આનંદનો અંશ વેદનમાં આવે. એને અહીંયાં સમ્યક્દૃષ્ટિ અને ધર્મી