________________
૩૨૮
કિલશામૃત ભાગ-૫ વર્ણરૂપ પરિણમનશક્તિ; નિમિત્તકારણ છે બાહ્ય નાના વર્ણરૂપ પૂરીનો આશ્રયરૂપ વસ્તુનો) સંયોગ.” એ પણ નાનારૂપ છે. છે ને ? “આશ્રયરૂપ વસ્તુનો સંયોગ.” એમ. જેવો વહુનો સંયોગ નિમિત્તરૂપ છે પણ એને લઈને અહીં સ્ફટિકમણિ લાલ, પીળો થાય છે એમ નથી. આહા..હા...! આવી વાત કોણ માને ? આકરું પડે. આકરું પડે.
કીધું હતું ને ? (એક) દેરાવાસી સાધુ ચર્ચા કરવા આવ્યા હતા. લીમડી’ આવ્યા ત્યારે) તમે હતા ને ? ચર્ચા કરવા આવ્યા અને કહ્યું), આપણે ચર્ચા કરીએ. મેં) કીધું, ભાઈ ! અમે કોઈ સાથે ચર્ચા કરતા નથી. અરે..! તો તમારું આવું મોટું નામ છે અને ના પાડશો તો) હીણપ જશે. કોઈનું ગમે એમ થાઓ, અમારે ચર્ચા નથી કરવી. પછી કહે, તમે સિંહ છો તો હું સિંહનું બચ્ચું છું. મેં કહ્યું), ભાઈ ! અમે કોઈ નથી, સિંહ પણ નથી. પછી છેલ્લે (એમણે) એમ કીધું કે, જુઓ ! આ ચશમા વિના જણાય? મેં કીધું, થઈ ગઈ ચર્ચા! જાણનારી પર્યાય પોતાથી જાણે એને ચશમાથી જણાય (એમ કહેવું) બધી ચર્ચા થઈ ગઈ. ભાઈ હતા ને તે દિ' ? શેઠિયા લઈને આવ્યા હતા, બે-ત્રણ-ચાર શેઠિયા લઈને (એ સાધુ આવ્યા હતા). અરે. બાપુ પ્રભુ ! આ એવી ચર્ચાનો વિષય નથી, ભાઈ ! આહા..હા..!
(અહીંયાં) એ બે પ્રકાર કીધાં. વિશેષ કહેશે) (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
(કનુષ્કપ)
इति वस्तुस्वभावं स्वं ज्ञानी जानाति तेन सः। रागादीनात्मनः कुर्यान्नातो भवति कारकः ।।१४-१७६।।
ખંડાન્વય સહિત અર્થ – જ્ઞાન રૂતિ વસ્તુસ્વમાd ā નાનાતિર રાની) સમ્યગ્દષ્ટિ જીવ (તિ) પૂર્વોક્ત પ્રકારે (વસ્તુસ્વમાd) દ્રવ્યનું સ્વરૂપ એવું જે ) પોતાનું શુદ્ધ ચૈતન્ય, તેને (નાનાતિ) આસ્વાદરૂપ અનુભવે છે. તેન : રાXIIકીન ત્મિનઃ ન ર્યા” તેન) તે કારણથી ત:) સમ્યગ્દષ્ટિ જીવ રાત્રિીન) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો (ત્મિન:) જીવદ્રવ્યનું સ્વરૂપ છે એમ (ન કર્યા) અનુભવતો નથી, કર્મના ઉદયની ઉપાધિ છે એમ અનુભવે છે. “અત: શાર: ર મવતિ' (અત:) આ કારણથી (ાર:) રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા ન મતિ) થતો નથી. ભાવાર્થ આમ છે કે – સમ્યગ્દષ્ટિ જીવને રાગાદિ અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વપણું નથી, તેથી સમ્યગ્દષ્ટિ જીવ કર્તા નથી. ૧૪-૧૭૬.