SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૬૬ ૧૮૧ મન-વચન-કાય જેમ પ્રવર્તે તેમ પ્રવર્તે જ – એવી નિરંકુશ વૃત્તિ ન ફર્થ) જાણી કરીને કરતાં કર્મનો બંધ નથી એવું તો ગણધરદેવ માનતા નથી. શા કારણથી નથી માનતા ? કારણ કે “આ નિરત્ના વ્યાકૃતિ: શિન તદ્દાયતનમ્ વ' (સી) પૂર્વોક્ત નિરત્ના વ્યાકૃતિ:) બુદ્ધિપૂર્વક – જાણી કરીને અંતરંગ રુચિથી વિષય-કષાયોમાં નિરંકુશપણે આચરણ (નિ) નિશ્ચયથી તદ્ન-કાયતનમ્ ઘવી અવશ્ય, મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ ભાવો સહિત છે, તેથી કર્મબંધનું કારણ છે. ભાવાર્થ આમ છે કે – આવી યુક્તિનો ભાવ મિથ્યાદૃષ્ટિ જીવને હોય છે, તેથી મિથ્યાદૃષ્ટિ કર્મબંધનો કર્તા પ્રગટ જ છે; કારણ કે “જ્ઞાનિન તત્ મમત્ ર્ષ ૨Uાં મતમ્' (નિન) સમ્યગ્દષ્ટિ જીવોને (ત) જે કાંઈ પૂર્વબદ્ધ કર્મના ઉદયે છે તે બધું (@ામ ) અવાંછિત ક્રિયારૂપ છે તેથી (ક્ષારપ મત) કર્મબંધનું કારણ નથી – એમ ગણધરદેવે માન્યું છે, અને એમ જ છે. કોઈ કહેશે કે – “રોતિ નાનાતિ ર’ (રોતિ) કર્મના ઉદયે હોય છે જે ભોગસામગ્રી તે હોતી થકી અન્તરંગ રુચિપૂર્વક ગમે છે એમ પણ છે (નાનાતિ વ) તથા શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. સમસ્ત કર્મજનત સામગ્રીને હેયરૂપ જાણે છે એમ પણ છે. આમ કોઈ કહે છે તે જૂઠો છે; કારણ કે દર્ય |િ ર દિ વિધ્યતે” (યં) જ્ઞાતા પણ અને વાંછક પણ–એવી બે ક્રિયા (મુિ ન હિ વિધ્ય) વિરુદ્ધ નથી શું ? અર્થાત્ સર્વથા વિરુદ્ધ છે. ૪-૧૬૬. માગશર સુદ ૪, બુધવાર તા. ૧૪-૧૨-૧૯૭૭. કળશ-૧૬૬ પ્રવચન–૧૭૫ કળશટીકા ૧૬૬ કળશ છે. तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः । अकामकृतकर्म तन्मतकारणं ज्ञानिनां द्वयं न हि विरुद्ध्यते किमु करोति जानाति च।।४-१६६ ।। તથાપિ જ્ઞાનિનાં નિરત્ન ચરિતુન્ ર રૂધ્યતે શું કહે છે ? પહેલા કહેવાય ગયું
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy