________________
૧૭૬
કલશામૃત ભાગ-૫
આમ થાય માટે તને ડરાવે છે એમ નહિ. માટે એકવાર પ્રભુ ! તું ચાહે તો રાગ શુભ કે અશુભ (હો) એને ભેદ પાડવાનો અભ્યાસ કરીને સમ્યગ્દર્શન ક૨ તો તને સંસારનો અંત આવશે. આહા..હા..! આ શરત ! આહા..હા...! અને તે સમ્યક્ સત્ અંદર છે. એને ઓળખીને પ્રતીતિ અને ભાન કરવું છે. ઈં કોઈ નથી અને ભાન કરવું એમ નથી કહેવું.
?
અંદર ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ બિરાજે છે. આહા..હા...! પેલું આવે છે ને ? સ્વયં જ્યોતિ’ ‘શ્રીમદ્’માં આવે છે ને ? સ્વયંજ્યોતિ ! ચૈતન્યજ્યોતિ સ્વયં પ્રભુ ચૈતન્યસૂર્ય મહાપ્રભુ બિરાજે છે. આહા..હા...! અને સુખધામ (અર્થાત્) અતીન્દ્રિય આનંદનું સ્થળ તો એ આત્મા છે. ત્યાં આનંદ છે. બાહ્યમાં ધૂળમાં પૈસામાં, બાયડીમાં, છોકરામાં ક્યાંય સુખ નથી પણ તેના તરફ લશ્ર જતાં દુ:ખ છે. આહા..હા...! અરે.....! એ પૈસા દુઃખરૂપ નથી પણ પૈસા તરફનું લક્ષ જાય છે તે દુ:ખ છે. આ..હા....! સમજાણું કાંઈ ? ત્યાં એ વાત કરી. હવે બીજો શ્લોક. ૧૬૫.
આટલું જોર આપ્યું છતાં કોઈ વાંછાથી કામ કરે અને બંધન નથી એમ માની લ્યે તો એ સ્વચ્છંદી જીવ અજ્ઞાની છે. આ વાત સિદ્ધ કરી. સિદ્ધાંત સિદ્ધ કર્યો). સમજાણું કાંઈ ? પણ જાણવું અને કાંક્ષા બે એક સમયે સાથે રહે નહિ. જ્ઞાતા-દૃષ્ટાપણે રહેવું અને વાંછાથી કામ લેવું એ કામ એકસાથે હોઈ શકે નહિ. આહા..હા...! સમજાણું કાંઈ ? ૧૬૫
ને ?
(શાર્ટૂનવિક્રીડિત)
लोकः कर्मततोऽस्तु सोऽस्तु च परिस्पन्दात्मकं कर्म तत् तान्यस्मिन्करणानि सन्तु चिदचिद्व्यापादनं चास्तु तत् । रागादिनुपयोगभूमिमनयन् ज्ञानं भवेत् केवलं बन्धं नैव कुतोऽप्युपैत्ययमहो सम्यग्द्दगात्मा ध्रुवम् । । ३-१६५ । ।
ખંડાન્વય સહિત અર્થ :- ‘અહો અયમ્ સભ્યાત્મા ત: અપિ ધ્રુવમ્ વ વન્યું ન પૈતિ” (અઠ્ઠો) હે ભવ્યજીવ ! (ત્રયમ્ સભ્ય દ્દાત્મા) આ શુદ્ધ સ્વરૂપનો અનુભવનશીલ સમ્યગ્દષ્ટિ જીવ (ત: અપિ) ભોગસામગ્રીને ભોગવતાં અથવા નિહ ભોગવતાં (ધ્રુવમ્) અવશ્ય (વૈં) નિશ્ચયથી (વન્થ ન નૈતિ) જ્ઞાનાવરણાદિ કર્મબંધને કરતો નથી. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? રવિન્ પયો ભૂમિમ્ અનયન” (નાવિન્) અશુદ્ધરૂપ વિભાવપરિણામોને (૩૫યોગમૂમિમ્) ચેતનામાત્ર ગુણ પ્રત્યે (અનય નહિ પરિણમાવતો થકો, વતં જ્ઞાનં